Search Results

Search Gujarat Samachar

ઓસ્કાર માટે નોમિનેટ થયેલી આમિરખાન અભિનીત ફિલ્મ ‘લગાન’ના દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે વધુ એક મોટા બજેટની નવી ફિલ્મ શરૂ કરી છે. ‘લગાન’નું કચ્છમાં ફિલ્માંકન થયું હતું એ જ રીતે આ ફિલ્મ ‘મોહેંજો દડો’નું શૂટીંગ પણ કચ્છમાં કૂનરીયા નજીક શરૂ થયું છે. 

પ્રોફેશનલ ડાયરેક્ટરની નિમણૂકના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ફસાયેલ ભૂજ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના બોર્ડ ઓફ ડાયરેકટર્સના વધુ સાત ડાયરેકટરોએ રાજીનામું આપતાં બોર્ડ બરખાસ્તીના આરે પહોંચ્યું છે. અગાઉ બેન્કના મેનેજિંગ ડાયરેકટર દ્વારા અને...

વિશ્વ હિંદુ પરિષદની સાધ્વીઓ અને સંઘપ્રણિત શંકરાચાર્યો કે પછી ભાજપી સાંસદો હિંદુ મહિલાઓને પાંચથી દસ બાળકો પેદા કરવાની હાકલ કરતાં રહ્યાં છે. અનકૂળતા પ્રતિકૂળતામાં પલટાતી જોવા મળે ત્યારે ક્ષમાપ્રાર્થના કરીને મોકળાં થાય છે. કોરસ ગાન ચાલે છે. શિવ...

નવસારીઃ દિવાળી પછી વિદેશમાં વસતા ગુજરાતીઓ વતનની મુલાકાતે આવે છે. ખાસ કરીને શુભ પ્રસંગોની સિઝન શરૂ થતી હોવાથી તેમની વતનની મુલાકાત વધી જાય છે. જેને કારણે કારણે સ્થાનિક બજારમાં ઉત્સાહનો માહોલ હોય છે. પરંતુ આ વર્ષે નવસારીના બજારમાં એનઆરઆઇ દ્વારા...

વડોદરાઃ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની ૧૨૫મી જન્મજયંતિના વર્ષની થઇ રહેલી ઉજવણીના ભાગરૂપે વડોદરામાં ગત સપ્તાહે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થયું હતું. જેમાં નહેરુની રાજકીય પ્રતિભા, નીતિઓનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતાં જાણીતા પોલિટીકલ ફિલોસોફર...

આંકલાવ તાલુકાની રણછોડપુરા ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણી દરમિયાન સાત વોર્ડ અને સરપંચ પદ માટે એક પણ ઉમેદવારીપત્ર નહીં ભરાતાં સતત ચોથી વખત ચૂંટણી યોજાશે નહીં. કંથારીયા ગામમાંથી અલગ ગામનો દરજ્જો રણછોડપુરાની પ્રજાને સ્વીકાર્ય ન હોવાથી સતત ચોથી...

લંડનઃ યુકેની બહાર જન્મેલા લોકો વિક્રમી સંખ્યામાં મે-૨૦૧૫ની સામાન્ય ચૂંટણીમાં મત આપી શકશે અને ઘણા ચાવીરૂપ મતક્ષેત્રોમાં સત્તાની સમતુલા પોતાના હસ્તક રાખશે,...

લંડનઃ પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે ત્યારે તેઓ વર્તમાન ઓનર્સ સિસ્ટમને ધરમૂળથી બદલી નાખવા ઈચ્છે છે. રાજગાદીના વારસદાર માને છે કે ખોટા માણસોને ખોટા કારણોસર આવા...

લંડનઃ ઈંગ્લેન્ડની પ્રાઈમરી શાળાઓમાં આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન કરતા પાંચથી ૧૧ વર્ષની વયના ૪૦ બાળકને શાળામાંથી સસ્પેન્ડ કરાતા હોવાનું એક આઘાતજનક રિપોર્ટ...

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સના પોલીસ દળોને તેમના સ્ટાફમાં કથિત ભ્રષ્ટાચારના લગભગ ૨૦૦૦ કેસની સમીક્ષા કરવાનો આદેશ અપાયો છે. ભ્રષ્ટાચાર સંબંધિત માહિતી પર પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરાતી નહિ હોવાનું ઈન્સ્પેકટોરેટ ઓફ કોન્સ્ટ્બ્યુલરી (HMIC)ના રિપોર્ટ...