Search Results

Search Gujarat Samachar

ધરમપુરનું કેરી માર્કેટ દેશ-વિદેશમાં ખ્યાતિ પામ્યું છે. ધરમપુર અને આજુબાજુનાં વિસ્તારનાં ખેડૂતો અને કેરીનાં વેપારીઓને સુવિધામુક્ત માર્કેટ મળી રહે એવા ઉદ્દેશ્યથી તાજેતરમાં ધરમપુરનાં બામટી ગામે નવા એપીએસી માર્કેટના ભૂમિપૂજન બાદ ખેડૂતો અને કેરીનાં...

વિવિધતામાં એકતા આપણા દેશની અનેરી વિશિષ્ટતા છે. ભારતમાં કુલ ૧૨૪ પ્રકારની ભાષાનો વાતચીત માટે ઉપયોગ કરાય છે. આ પૈકી ગુજરાતમાં જે જિલ્લામાં સૌથી વધુ ભાષા બોલાતી હોય તેમાં સુરત મોખરે છે. સુરતમાં ભારતની ૫૭ ભાષામાં વાત કરતા લોકો વસે છે.ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં...

રૂ. ૮૧૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની એક અદાલતે ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેકના ૪ ડાયરેક્ટર વિરુદ્ધ ઓપન એન્ડેડ નોન બેલેબલ વોરંટ ઇશ્યુ કર્યું છે. જેમની સામે આ વોરંટ ઈશ્યું થયું તેમાં નીતિન જયંતીલાલ સાંડેસરા, ચેતનકુમાર સાંડેસરા...

શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારના વધુ એક સ્પા પર પોલીસે ચોથીએ દરોડો પાડયો હતો. આ સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની સાત યુવતી ઝડપાઇ હતી. સ્પાના સંચાલકની પણ ધરપકડ કરાઇ હતી. પંચનાથ પ્લોટ મેઇન રોડ પર આવેલા પિંક વેલનેસ સ્પા પર પોલીસે દરોડો...

કેલિફોર્નિયામાં ભારતીય અમેરિકન પોલીસ અધિકારીની તાજેતરમાં અજાણ્યા માણસે ગોળી મારીને હત્યા કરી હતી. ૩૩ વર્ષનો પોલીસ અધિકારી રોનિલ સિંહ ક્રિસમસની રાત્રે ઓવરટાઈમ...

વિશ્વમાં પ્રથમ વખત ૧૯૮૧માં એચઆઇવી-એઇડ્ઝ દેખાયો હતો. ત્યારથી છેલ્લા ૪૦ વર્ષથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું કારણ બનેલા એઇડ્ઝ નામના રોગની આજદિન સુધી અકસીર દવા કે ઇલાજ શોધાયા નથી. પરિણામે દુનિયાભરમાં સાડા ત્રણ કરોડ લોકો આ ભયાવહ રોગથી ગ્રસિત થઈ તેની સામે...

દેશમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે સત્તારૂઢ અને વિપક્ષ વચ્ચેની લડાઇ ચરમસીમાએ છે ત્યારે નરેન્દ્ર મોદી સરકારને સાણસામાં લે તેવી એક નવી ટેપનો ખુલાસો થયો છે. આ...

નરેન્દ્ર મોદી સરકાર માટે હતાશા જન્માવી શકે તેવા એક અહેવાલમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૨૭ જેટલા નાદાર વેપારીઓ અને આર્થિક ગુનેગારો દેશ છોડીને ભાગી ગયા છે તેવી માહિતી સંસદમાં આપવામાં આવી હતી. ૨૭માંથી ૨૦ આરોપીઓને રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ઇન્ટરપોલનો...

હિંમતનગરમાંથી ઝેરી સાપની તસ્કરીના કૌભાંડનો તાજેતરમાં પર્દાફાશ થયો છે. પોલીસે હિંમતનગરના મોતીપુરામાંથી ઝેરી સાપની તસ્કરી કરનારા માણસોની કારમાં તપાસ કરતા થેલીમાં ભરેલા ૩ ઝેરી સાપ મળી આવ્યા હતા. પોલીસે આ બે માણસોની અટકાયત કરી છે. આખાયે મામલાના...

છેલ્લા આઠ દાયકાથી સંગીતક્ષેત્રે પ્રવૃત્ત સૂરસમ્રાજ્ઞી આશા ભોસલેએ તાજેતરમાં કચ્છી ભાષામાં કચ્છના પૂજનીય ગુરુ મનાતા શ્રી ઓધવરામજી બાપાના જીવન પર આધારિત ગીત...