
આમ તો બંધારણ નિર્માતાઓએ રાજ્યોના રાજ્યપાલો (ગર્વનર)ને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના બંધારણીય ‘દૂત’નું કામ સોંપ્યું હતું, પણ તેમણે પ્રજાતરફી સક્રિયતા કેવી કેટલી...
આમ તો બંધારણ નિર્માતાઓએ રાજ્યોના રાજ્યપાલો (ગર્વનર)ને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના બંધારણીય ‘દૂત’નું કામ સોંપ્યું હતું, પણ તેમણે પ્રજાતરફી સક્રિયતા કેવી કેટલી...
નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ અને અન્ય વિભાગોના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચીવ શ્રી અરવિંદ અગ્રવાલના સ્વાગત સમારોહનું આયોજન તા. ૨૧-૧-૧૫ના રોજ લંડનના પેલેસ અોફ વેસ્ટમિનસ્ટર ખાતે કરવામાં...
કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની રૂ. ૭૫ લાખની કિંમતની મિલ્કત ટાંચમાં લેવાનો વિશેષ કોર્ટે આદેશ કર્યો છે. એન્ટી મની લોન્ડરીંગ એક્ટ કોર્ટે આ આદેશ પ્રદીપ શર્મા સામેના સરકારી જમીન સસ્તા ભાવે ખાનગી કંપની આપવાના કેસમાં કર્યો છે અને હવે પ્રદીપ શર્માની...
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ રાજકોટના સાંધ્ય દૈનિક ‘અબ તક’ના તંત્રી સામે રૂ. ૫૧ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. રાજકોટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી. બી. પરમારે આ અખબારના તંત્રી અને માલિક સતીષ મહેતાને સમન્સ મોકલીને ૪ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર...
શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડને ૨૧મી સદીને અનુરૂપ મંદિર અને બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે તાજેતરમાં ઇલીંગ કાઉન્સિલ તરફથી મંજુરી આપવામાં આવી હતી. મંજુરી મળી ત્યારે કાઉન્સિલની ગેલેરીમાં સો કરતા વધારે સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
શીવમ્ ટૂર્સ દ્વારા આયોજીત ઉત્તર ભારત અને ગુજરાતની યાત્રા કરીને ૩૩ યાત્રાળુઅોનું ગ્રુપ હેમખેમ પરત થયું હતું.
ભાવનગરઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની ભારત મુલાકાતમાં પરમાણુ કરારનો મુદ્દો છવાયેલો રહ્યો છે. આ સંજોગોમાં ભાવનગરના મીઠીવિરડી ખાતેનો સૂચિત ૬ હજાર મેગાવોટનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ હવે આગળ વધવા મામલે ગુજરાત સરકાર આશાવાદી છે.
લંડનઃ ધ ડ્યુક ઓફ યોર્ક- પ્રિન્સ એન્ડ્ર્યુ પર સગીર વયની ‘સેક્સ સ્લેવ’ વર્જિનિયા રોબર્ટ્સ સાથે જાતીય સંબંધો અંગે સોગંદ સાથે જુબાની આપવાનું દબાણ વધી રહ્યું...
લંડનઃ દરમિયાન, દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં પ્રવચન આપતા પ્રિન્સ એન્ડ્ર્યુએ માત્ર ૩૭ સેકન્ડના નિવેદનમાં ૪૬ શબ્દમાં ‘સેક્સ સ્લેવ’ વર્જિનિયા રોબર્ટ્સના દાવાને ફગાવી દીધો હતો. સગીર સાથે સેક્સના આક્ષેપો પછી સૌપ્રથમ વખત ડ્યુક ઓફ યોર્કે ગુરુવારની...
લંડનઃ ભગવાન સ્વામીનારાયણના ત્રીજા આધ્યાત્મિક વારસદાર બ્રહ્મસ્વરુપ શાસ્ત્રીજી મહારાજનો સાર્ધ શતાબ્દી (૧૫૦મી જન્મજયંતી) મહોત્સવ ૨૪ જાન્યુઆરીએ લંડનના BAPS...