- 21 Jan 2020

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત કાશ્મીર અને કલમ ૩૭૦નો રાગ આલાપ્યો છે. મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત સરકારને...
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત કાશ્મીર અને કલમ ૩૭૦નો રાગ આલાપ્યો છે. મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત સરકારને...
અમેરિકાના ૨૦૧૯ના ૩૦મી સપ્ટેમ્બરે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૮.૩૪ લાખ ઇમિગ્રન્ટને અમેરિકી નાગરિકતા આપવામાં આવી જે ૧૧ વર્ષની સૌથી વધુ છે. ૨૦૧૮ના વર્ષ કરતાં ૨૦૧૯માં ૯.૫ ટકા ઇમિગ્રન્ટને વધુ નાગરિકતા જારી કરવામાં આવી હતી. હવે ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન...
આઇએમએફે ભારતના અર્થતંત્રના વર્ષ ૨૦૧૯-૨૦ માટેના ગ્રોથ રેટનો અંદાજ ઘટાડીને ૪.૮ ટકા કર્યાના એક દિવસ પછી અમેરિકાની પ્રસિદ્ધ વોલ સ્ટ્રીટમાં ઇન્વેસ્કોમાં વાઇસ ચેરમેન ક્રિશ્ના મેમાણી દ્વારા ભારતીય અર્થતંત્રની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં મોદીને ખુલ્લો...
કાશ્મીરી પંડિતોને ૧૯મી જાન્યુઆરીએ સ્થળાંતર કર્યાને ૩૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. તે દિવસે અંદાજે ચાર લાખ જેટલા કાશ્મીરી પંડિતોને બેઘર કરી દેવાયા હતા. આ જ...
કોમેડિયન કપિલ શર્માએ દીકરી અનાયરા સાથેની તસવીર તાજેતરમાં પહેલી વખત ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. થોડા દિવસ પહેલાં કપિલ શર્મા હાથમાં નવજાત બાળક સાથે ફરતો...
બોલિવૂડ સિંગર સોના મહાપાત્રાને ઇસરોના જીસેટ-૩૦ સેટેલાઇટના લોન્ચિંગ માટે સ્પેસ એન્જસી એરિયને આમંત્રિત કરી હતી. સોનાએ ત્યાં વિજ્ઞાનના મહત્ત્વ વિશે જણાવ્યું...
અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે ૧૭ જાન્યુઆરી, ૨૦૦૧માં લગ્ન કર્યાં હતાં. તેમના લગ્નને તાજેતરમાં ૧૯ વર્ષ થયાં છે. અક્ષયે કુમારે પત્ની ટ્વિંકલને અલગ જ અંદાજમાં...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
ચીની સેનાએ ફરીવાર અવળચંડાઇ કરીને ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો. આ વખતે તેમણે લદ્દાખમાં ઘુસણખોરી કરવા પોતાના ભરવાડોને આગળ કર્યા હતા જેઓ ભારતીય ભરવાડોને તેમના પશુધન સાથે ગૌચર જમીનમાં પ્રવેશી રહ્યા હતા. આમ ફરીવાર ભારતીય-ચીની સૈનિકો સામસામે આવી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આવેલા તારકટોરા સ્ટેડિયમમાં ૨૦મીએ પરીક્ષા પે ચર્ચા નામનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેઓએ પરીક્ષા પર ચર્ચા કરી હતી. આ...