એન્ફિલ્ડનાપૂર્વ મેયર મોહમ્મદ ઇસ્લામને પરિવારજનો અને મિત્રોની વિઝા અરજીઓના સમર્થનમાં પત્રો લખવા માટે કાઉન્સિલની માફી માગવી પડી છે.
એન્ફિલ્ડનાપૂર્વ મેયર મોહમ્મદ ઇસ્લામને પરિવારજનો અને મિત્રોની વિઝા અરજીઓના સમર્થનમાં પત્રો લખવા માટે કાઉન્સિલની માફી માગવી પડી છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ફેબ્રુઆરી 2022માં યુદ્ધનો આરંભ થયો ત્યારથી જ હું કહેતો આવ્યો છું કે ઈયુ અથવા યુએસએ ભલે ગમે તેટલું કૂદી લેશે, આખરે રશિયા તેનું ઈચ્છેલું...
યુકેમાં ભારતીયો સૌથી મોટો વંશીય લઘુમતી સમુદાય છે અને દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય સ્કીલ્ડ વર્કર્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ યુકે પહોંચે છે. યુકેના હેલ્થકેર, આઇટી, ફાઇનાન્સ અને રિસર્ચ જેવા સેક્ટરોમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ મોટું છે.

ગ્રીન ગોલ્ડ તરીકે જાણીતું ફળ એવોકાડો વિશ્વભરમાં માનીતું બની રહ્યું છે ત્યારે ટાન્ઝાનિયામાં એવોકાડોનાં ઉત્પાદન અને નિકાસમાં તેજી આવી છે. આમ છતાં, મોટા ભાગની...
બ્રિટનના ઇન્ડો-પેસિફિક મિનિસ્ટર સીમા મલ્હોત્રા ગયા સપ્તાહમાં ગુરુવારે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. લેબર સરકારની કેબિનેટમાં મંત્રી બન્યા બાદ સીમા મલ્હોત્રાની આ પ્રથમ ભારત મુલાકાત છે.
ભારતની આર્થિક અપરાધોની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) યુકે સ્થિત શસ્ત્ર વચેટિયા સંજય ભંડારી સામે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાને આરોપી બનાવ્યા છે.
ચાન્સેલર રીવ્ઝની ટેક્સ યોજનાઓ પર પ્રવર્તતા ભય મધ્યે જુલાઇ 2024માં લેબર સરકાર ચૂંટાઇ આવી ત્યારથી ડિસેમ્બર 2024 સુધીમાં રેકોર્ડ 2,57,000 બ્રિટિશ નાગરિક દેશ છોડીને ચાલ્યા ગયાં છે.
ડાયસ્પોરા સાથેના સંબંધો મજબૂત બનાવવા ભારતના રાજસ્થાનની રાજ્ય સરકારે એનઆરઆર (નોન રેસિડેન્ટ રાજસ્થાની) માટે એક અલગ ડાયસ્પોરા વિભાગની રચના કરી છે.
છેલ્લા 37 વર્ષથી બ્રિટનના ટોચના અમીરોમાં સ્થાન મેળવનારા ભારતીય મૂળના સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મિત્તલ પણ હવે વધી રહેલા કરવેરાને ધ્યાનમાં લેતાં બ્રિટન છોડીને દુબઇ સ્થળાંતર કરી જવાની તૈયારી કરી રહ્યાં છે.
સરકારે 30 વર્ષમાં પહેલીવારા રેલવે ભાડામાં વધારો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. સરકારનું કહેવું છે કે રેલવે ભાડામાં વધારો સ્થગિત કરવાના કારણે લાખો પ્રવાસીઓ સીઝન ટિકિટ પર સેંકડો પાઉન્ડની બચત કરી શકશે.