
જાપાનના ઓસાકામાં કન્સાઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકની 1994માં શરૂઆત કરવામાં આવી હતી. આ વિમાનીમથકના 30 વર્ષના ઇતિહાસમાં એક પણ બેગ હજુ સુધી ખોવાઇ નથી. ખાસ બાબત...

જાપાનના ઓસાકામાં કન્સાઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકની 1994માં શરૂઆત કરવામાં આવી હતી. આ વિમાનીમથકના 30 વર્ષના ઇતિહાસમાં એક પણ બેગ હજુ સુધી ખોવાઇ નથી. ખાસ બાબત...

લેબર પાર્ટી દ્વારા ત્રીજી જૂન, 2024ના સોમવારે બ્રિટિશ ઈન્ડિયન બિઝનેસ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, અનેક બિઝનેસ અગ્રણીઓ તેમજ ઈન્ડસ્ટ્રી, વેપાર...

સાઉથ આફ્રિકાની સામાન્ય ચૂંટણીએ શાસક પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ને જોરદાર આંચકો આપ્યો છે અને 30 વર્ષના શાસન પછી પાર્ટીએ બહુમતી ગુમાવી છે. હવે ANCએ...

યુકેની ટીસ્સાઈડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નાઈજિરિયાના 60 વિદ્યાર્થીઓને સમયસર ટ્યુશન ફી નહિ ચૂકવવાના કારણોસર યુકે છોડવા આદેશ કરાયાના પગલે વિવાદ સર્જાયો...

બિલિયોનેર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ જોઈન્ટ વેન્ચરે ટાન્ઝાનિયામાં દાર-એ- સલામ પોર્ટસ્થિત કંપની...

સતત 16 વર્ષ સુધી દેશનાં તમામ મહાંબદરોમાં પ્રથમ નંબરે રહેલા દીનદયાલ પોર્ટના ચેરમેનની મુદત પૂર્ણ થયાના બે મહિનામાં જ કેન્દ્ર સરકાર દ્વારા તેમની શિપિંગ મંત્રાલયના...

યુકેમાં હજારો વિદેશી કેર વર્કર્સ અત્યારે મોટા સંકટનો સામનો કરી રહ્યાં છે. ગુજરાતી સહિત મોટી સંખ્યામાં ભારતીય કેર વર્કર્સ જે કંપનીઓ માટે કામ કરવા યુકેમાં...
‘ભક્ત પોતાની બધી જ શક્તિઓ પ્રભુના ચરણે ધરે છે, પોતે પણ પ્રભુના ચરણે ધરેલું એક પુષ્પ બની જાય છે. પછી માત્ર પ્રભુનું જ સામ્રાજ્ય રહે છે, જેમાં ભક્ત કેવળ સેવકની ભૂમિકા અદા કરે છે. પોતે સેવક અને પ્રભુ સ્વામી, પોતે સમાયેલું મોજું અને પ્રભુ વિસ્તરેલો...

નવનાત વણિક એસોસિએશન (એનવીએ)ની 12 મેના રોજ વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2024-26ની મુદત માટે નવી...
ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટેનો ગ્રેજ્યુએટ વિઝા રૂટ યથાવત રાખવાની ભલામણ કરતાં માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ જણાવ્યું છે કે ઇન્ટરનેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ દ્વારા ચૂકવાતી ફી દ્વારા લંડન અને દેશના અન્ય હિસ્સાઓમાં આવેલી યુનિવર્સિટીઓને વધુ અભ્યાસક્રમો...