
ગયાનાના સ્પાર્ટામાં સીતારામ રાધેશ્યામ મંદિરમાં હનુમાનજીની 16 ફૂટની મૂર્તિ સ્થાપિત કરાઇ છે. ગયાના સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર ભવ્ય પ્રતિમાની...
ગયાનાના સ્પાર્ટામાં સીતારામ રાધેશ્યામ મંદિરમાં હનુમાનજીની 16 ફૂટની મૂર્તિ સ્થાપિત કરાઇ છે. ગયાના સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર ભવ્ય પ્રતિમાની...
વાંસદા તાલુકાના ખાનપુર ગામે યુવાનના લગ્ન સોમવારે એકસાથે બે યુવતીઓ સાથે થયાં. બંને યુવતી વર્ષોથી તેની સાથે પત્ની તરીકે રહે છે. આ બે પત્નીનાં ત્રણ સંતાનો...
આહિર સમાજની સંસ્કૃતિ અને પહેરવેશમાં સોનું પરંપરાગત રીતે વણાયેલું છે. જો કે હાલ આસમાને આંબતાં સોનાના ભાવે મધ્યમ વર્ગથી આ ખરીદી સ્વપ્નસમાન બનાવી દીધી છે....
રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસે ખૂબ કડકાઈ...
કચ્છની કેસર કેરી આ વર્ષે લોકો સુધી ઓછી અને મોડી પહોંચશે, કેમ કે કચ્છમાં આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન રહેવાથી કેસર કેરીનો ફાલ બરાબર આવ્યો નથી. આ વર્ષે કચ્છમાં...
અમદાવાદની ખાનગી કંપનીમાં પટાવાળાની નોકરી કરનારા યુવકને ઇન્કમટેક્સ વિભાગે એના નામે ખોલવામાં આવેલી પેઢીના બેન્ક ખાતામાં થયેલા લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શનને...
બનાસકાંઠાના આકોલી ગામે એક અનોખા ‘મા’ના મંદિરનું નિર્માણ કરાયું છે. ડેપ્યુટી ડીડીઓ સુદીપકુમાર વાલાણીએ પોતાની માતાની યાદમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે....
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલનાં માતા કમળાબાનું શનિવારે ટૂંકી માંદગી બાદ 85 વર્ષની વયે નિધન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
1990ના દાયકામાં એક સગીરા પર વારંવાર બળાત્કાર કરનારા 3 અપરાધીઓની સજામાં વધારો કરાયો છે.