Search Results

Search Gujarat Samachar

વિમાન દુર્ઘટના બાદ ભારતીય પ્રવાસીઓ ઉપરાંત 11 વિદેશી મૂળના નાગરિકોના પરિવારનો પણ રાજ્ય સરકાર દ્વારા સંપર્ક કરાયો છે. તેમજ બ્રિટિશ સરકાર સાથે પણ સંકલનની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદમાં સર્જાયેલા વિમાન અકસ્માતે બોઈંગના ડ્રીમલાઈનર વિમાનોની વિશ્વસનીયતા સામે સવાલ પેદા કર્યા છે. ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને સુરક્ષા ચેતવણીનો...

એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI 171 બપોરે 1:39 વાગ્યે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે 23 પરથી રવાના થયું હતું.

ભયાનક દુર્ઘટનાનો ભોગ બનેલા બોઇંગના 787-8/9 ડ્રીમલાઇનર વિમાનોની ફ્લીટની સુરક્ષા તપાસને વધુ કડક બનાવાઈ છે. DGCAએ શુક્રવારે એર ઇન્ડિયાને આદેશ આપ્યો કે તે 15 જૂનથી જીઇએનએક્સ એન્જિન વાળા બોઇંગ 787 ડ્રીમલાઇનર ફ્લીટની ફ્લાઇટ પહેલા વિશેષ તપાસ પ્રક્રિયાને...

અમદાવાદ-લંડન રૂટ પર ઓપરેટ થતી એર ઇંડિયાની ડાયરેક્ટ ફ્લાઇટ AI 171 દુર્ઘટનાગ્રસ્ત થયાને સપ્તાહ વીતવા આવ્યું છે સ્વજનોનાં ડૂસ્કાં શમ્યાં નથી. અને શમે પણ કઇ...

અમદાવાદમાં ૧૨ જૂનના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા જેમાં ૫૩ બ્રિટીશ પાસપોર્ટધારક હતા. જેમાં યુ.કે.સ્થિત અશોકભાઇ વિઠ્ઠલભાઇ...

સરેના સર્લી સ્થિત નલીનકાન્તભાઇ ઉમેદભાઇપટેલ તથા નીલાબેન પટેલ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. આણંદ નજીક નાપાડ ગામના મૂળવતની નલીનભાઇનો એકનો એક યુવાન દિકરો સની...

આજકાલ અબાલવૃદ્ધ સહુ કોઇમાં ઓબેસિટી (મેદસ્વીતા)ની સમસ્યા વકરી રહી છે. ભાગદોડભરી લાઇફસ્ટાઇલ, અયોગ્ય ખાણીપીણી, અપૂરતી ઊંઘ સહિત અનેક બાબતો માટે કારણભૂત મનાય...

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

કચ્છના સરહદી નારાયણ સરોવરમાં રહેતા અને આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે કાર્યરત્ સહદેવસિંહ ગોહિલની પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ એટીએસએ ધરપકડ કરી હતી.