
આ સપ્તાહનું સમવાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સમવાદિષ્ટ વ્યંજન...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દૂધાળા ગામે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ભારત માતા સરોવરના લોકાર્પણ બાદ રૂ. 4800 કરોડનાં વિકાસકાર્યોની...

પાટીદાર સમાજના અગ્રણી અને ધંધૂકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશીભાઈ પટેલ (88)ની બોટાદ જિલ્લાના બરવાળા પાસેના ભીમનાથ ગામે કરપીણ હત્યા કરાતાં ચકચાર મચી છે....

ચંગુ: મોટાભાઈ, આપણે હવે થોડા સમયમાં જ પૈસાદાર બની જઈશુંમોટાભાઇ: કઇ રીતે?ચંગુ: મારા ગણિતના સાહેબ કાલે અમને પૈસાને રૂપિયામાં ફેરવતા શીખવવાના છે•••

સુપ્રીમ કોર્ટે સોમનાથમાં દબાણ હટાવવાની કાર્યવાહી પર સ્ટે આપવા ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં યથાસ્થિતિ જાળવી રાખવા માગણી કરાઈ હતી. જેની...

લાંબા સમયથી વકફ બોર્ડ દ્વારા જમીન પર કરાતો દાવો વિવાદનું કારણ બની રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીની માલિકીના 31 પ્લોટ પર વકફ બોર્ડમાં દાવો કરાયો...

મધ્યમથી લાંબા ગાળામાં ચાંદી પણ સોના જેટલું જ કે પછી તેનાથી પણ વધુ રિટર્ન આપે તો નવાઈ નહીં. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસનું અનુમાન છે...

દિવાળીના તહેવાર વચ્ચે રવિવાર બાદ સોમવારે પણ સૌરાષ્ટ્રની ધરતી ધ્રૂજી હતી. રવિવારે અમરેલી જિલ્લાના વિવિધ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારે સોમવારે...

ચંડોળા તળાવ આસપાસની વસાહતમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહે છે. ક્રાઇમબ્રાન્ચે ગૂગલ અર્થની ટેક્નોલોજીની મદદથી એનાલિસીસ કરીને કરેલી કાર્યવાહીમાં...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)