
ગણપતિ તેમજ તહેવારોના ડેકોરેશનથી લઈને રમકડાં સુધીની અનેક ચાઇનીઝ વસ્તુઓ ભારતમાં ઘૂસી રહી છે. હવે ચાઇનીઝ લસણ પણ ગુજરાતના યાર્ડ સુધી પહોંચી ગયું હોવાનું સામે...

ગણપતિ તેમજ તહેવારોના ડેકોરેશનથી લઈને રમકડાં સુધીની અનેક ચાઇનીઝ વસ્તુઓ ભારતમાં ઘૂસી રહી છે. હવે ચાઇનીઝ લસણ પણ ગુજરાતના યાર્ડ સુધી પહોંચી ગયું હોવાનું સામે...

કચ્છના રણોત્સવને લઈ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પાર્કિંગ, પ્રવાસીઓને ઇલેક્ટ્રિક-ડીઝલ બસમાં લાવવા-લઈ જવા અને ટેન્ટ સિટી સહિતની આનુષાંગિક સેવા સંબંધી ટેન્ડર...

ટેકનોલોજી સેક્ટરમાં છટણીની સુનામી આવી છે. સમગ્ર વિશ્વમાં આઇટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. તેના લીધે ઓગસ્ટમાં જ કુલ 27 હજાર લોકોએ નોકરીઓ ગુમાવી...

આગામી નવરાત્રી-દિવાળી આસપાસથી ભુજ-અમદાવાદ વચ્ચે 110 કિમીની ઝડપે વંદે ભારત ટ્રેન દોડતી થશે તેવા અહેવાલ છે. ભુજ-અમદાવાદ વચ્ચે વંદે ભારતની ટ્રાયલ સફળતાપૂર્વક...

યુકેના કેર સેક્ટરમાં કામ કરવા આવેલા અને કંપનીઓ દ્વારા છેતરાયેલા ભારતીયો સહિતના વિદેશી નાગરિકો માટે આશાનું એક નવું કિરણ પ્રગટ્યું છે. બ્રિટિશ કેર કંપની...

વ્યક્તિ ભલે કોઇ પણ વયની હોય, પણ તેની ખુશીને અનેક ફેક્ટર પ્રભાવિત કરતા હોય છે તે હકીકત છે. જેમ કે, વાતાવરણ, સંબંધો, સ્વજનોનાં વાણી-વર્તન વગેરે વગેરે. અલબત્ત,...

સુરેન્દ્રનગરના થાનમાં આયોજિત તરણેતરના મેળામાં પ્રથમવાર સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરાયું. જેમાં બીજા દિવસે ભજન, દુહા-છંદ, લોકગીત, લોકવાર્તા, ભવાઈ, ભરત...

જૈન સમાજમાં સાધુ-સાધ્વીજી પર હુમલાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે સાધ્વીજીઓની રક્ષા માટે અખિલ ભારતીય શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ મહાસંઘ દ્વારા...

ઓડિશાના ગંજામ જિલ્લાથી અમદાવાદમાં મોકલવામાં આવેલો 200 કિલો ગાંજો મળી આવવાની ઘટનાને પગલે અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓના સ્થાનિક ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ...

ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઊંચકવા લાગી છે. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં 12 જેટલા લોકોનાં શંકાસ્પદ મોત થયા બાદ આરોગ્ય વિભાગમાં...