
સરકારે જાહેરાત કરી છે કે હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા સબ પોસ્ટમાસ્ટરોને તેમના કેસની પુનઃસમીક્ષા માટેની તક અપાશે. સરકાર દ્વારા હોરાઇઝન...

સરકારે જાહેરાત કરી છે કે હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા સબ પોસ્ટમાસ્ટરોને તેમના કેસની પુનઃસમીક્ષા માટેની તક અપાશે. સરકાર દ્વારા હોરાઇઝન...

અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની બાબતમાં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતવંશીઓના...

યાત્રાધામ અંબાજીમાં 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો હોઈ અત્યાર સુધી 2516 સંઘનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, ત્યારે યાત્રિકોની સુવિધા...

બ્રિટિશ જેલો ભરચક બની જતાં સરકારે અમુક હિસ્સાની સજા કાપી ચૂકેલા અપરાધીઓને મુક્ત કરવાનો પ્રારંભ કરાયો છે. સરકારના આ પગલાંની સેંકડો પીડિતોને જાણ પણ નથી કે...

સરકારની પોતાની ગણતરી અનુસાર પોતે લાભ માટે યોગ્ય હોવા છતાં લાખો પેન્શનરોને વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ પ્રાપ્ત નહીં થાય. ચાન્સેલર રાચેલ રીવ્ઝ દ્વારા રજૂ કરાયેલા...

મોરબીની ઝૂલતા પુલ બ્રિજ દુર્ઘટના મામલે ગુરુવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન પીડિત પરિવારો અને ખાસ કરીને વાલી અથવા માતા-પિતા...

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર અમદાવાદ ખાતે મુક્તજીવન સ્વામીબાપાના 45મા અંતર્ધ્યાન દિનની...

માત્ર 12 ઈંચ વરસાદમાં આવેલા પૂરને કારણે રાજકોટ શહેરની જે દશા થઈ છે તેને લઈને તમામ શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે આ માનવસર્જિત પૂરને લઈ...

ગુરુવારે કલોલ નગરપાલિકામાં મારામારીનાં દૃશ્યો સર્જાયાં. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રકાશ વર્ગડેએ આરોપ લગાવ્યો છે કે, ધારાસભ્ય ઓફિસમાં કામ કરનારાઓ દ્વારા...

મહેસાણા શહેરના ફુવારા સર્કલ નજીક આવેલા ગણપતિ મંદિર ખાતે શનિવારે ગણેશ મહોત્સવની શરૂઆત પૂર્વે શ્રીજીને વાજતેગાજતે મંદિરે લવાયા હતા. ત્યારબાદ મહિલા પોલીસ...