
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 13 સપ્ટેમ્બરે તેમના શાસનનાં ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ 4 વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 13 સપ્ટેમ્બરે તેમના શાસનનાં ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ 4 વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક...
અલ્ઝાઈમરનો રોગ બ્રેઈન ડિસઓર્ડર છે, જે યાદશક્તિ અને વિચારવાની કુશળતાને અસર કરે છે. આ રોગ વધતો જાય છે અને મૃત્યુ સુધી દોરી જતાં કોમ્પ્લીકેશન્સ પણ ઉભાં કરી...
અમેરિકાના સૌથી ધનાઢ્ય લોકોની ‘ફોર્બ્સ 400’ની વર્ષ 2025ની યાદીમાં ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક બૈજુ ભટ્ટે દેશના 10 સૌથી યુવા બિલિયોનેરમાં સ્થાન મેળવ્યું...
વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ...
લોહાણા કોમ્યુનિટી યુનાઈટેડ કિંગ્ડમ (LCUK) દ્વારા ભારે ઉત્સાહપૂર્વક વાર્ષિક રમતોત્સવ 2025 યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હાજરી વર્તાઈ હતી. સંદીપ સવજાણીની...
ગુજરાત સમાચાર દ્વારા 4 સપ્ટેમ્બરે ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતનું આયોજન કરવામાં આવ્યું. જેનો વિષય ગણેશ ચતુર્થી અને તેના દ્વારા લોકોમાં રાષ્ટ્રીય ચેતનાના...
વેમ્બલીના ફોર્ટીલેન ઉપર આવેલ સત્તાવીશ પાટીદાર સેન્ટરમાં ૧૪ સપ્ટેમ્બર, રવિવારે આણંદ ઓવરસીસ બ્રધરહુડ યુ.કે.નું વાર્ષિક સ્નેહસંમેલન યોજાયું હતું. જેમાં મૂળ...
અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે જે ધરતી પર બેરિસ્ટરની પદવી મેળવી હતી ત્યાં તેમના જીવનકવનનો અર્ક રજૂ કરતી ‘સરદાર કથા’નું અનોખું આયોજન...
નવનાત વડિલ મંડળે શુક્રવાર ૧૨ સપ્ટેમ્બરના રોજ ૯૦ અને ૮૫ ની વય વટાવી ચૂકેલ ૨૧ વડિલોના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. નવનાત વડિલ મંડળના પ્રમુખશ્રી નટુભાઇ...
અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં કુલ 12 બ્લોક પૈકી 4 બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હતા, જ્યારે બાકીના...