
સી. પી. રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવતા મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું. આથી આ હવાલો પડોશી રાજ્ય ગુજરાતના રાજ્યપાલ આચાર્ય...
સી. પી. રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવતા મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું. આથી આ હવાલો પડોશી રાજ્ય ગુજરાતના રાજ્યપાલ આચાર્ય...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ (WHO)ના રિપોર્ટનું તારણ કહે છે કે વર્ષ 2021માં વિશ્વની વસતીનો મોટો ભાગ માનસિક બીમારીઓનો સામનો કરી રહ્યો હતો. આ આંકડા મુજબ વિશ્વમાં...
ડ્રાય આઈ સિન્ડ્રોમ કોઈને પણ થઈ શકે છે. પરંતુ વધતી ઉમર સાથે આ રોગ સામાન્ય બની જાય છે. નિષ્ણાતોના મતે, દર ચારમાંથી ત્રણ વૃદ્ધ લોકો ડ્રાય આઈથી પીડાય છે. તે...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ...
આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદે પહેલીવાર સ્વીકાર્યું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય હુમલામાં તેના વડા મૌલાના મસૂદ અઝહરના પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈ ચર્ચા કરી હતી...
હૈદરાબાદ જિલ્લાના બંદલગુડા ખાતે સંકષ્ટ ચતુર્થી પ્રસંગે યોજાયેલા ગણેશ ઉત્સવ દરમિયાન 10 કિલોના લાડુની હરાજી કરાઈ હતી. આ લાડુએ રૂ. 2.32 કરોડની સૌથી ઉંચી હરાજી...
આરએસએસના વડા ડો. મોહન ભાગવતે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં દેવભક્તિ અને દેશભક્તિને અલગ કરી શકાતી નથી.