
ભગવાન રામના ભવ્ય મંદિરમાં રામલલાના વિરાજમાન થયાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે અયોધ્યામાં 11થી 13 જાન્યુઆરી સુધી પ્રતિષ્ઠા દ્વાદશીનું આયોજન હાથ ધરાયું છે.

ભગવાન રામના ભવ્ય મંદિરમાં રામલલાના વિરાજમાન થયાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે અયોધ્યામાં 11થી 13 જાન્યુઆરી સુધી પ્રતિષ્ઠા દ્વાદશીનું આયોજન હાથ ધરાયું છે.

બાંગ્લાદેશના કાર્યકારી વડા મોહમંદ યુનુસ હિન્દુઓ પર અત્યાચારે અટકાવી ન શકવાની નિષ્ફળતા છુપાવવા યુદ્ધનો રાગ આલાપતાં કહ્યું કે, લશ્કરે યુદ્ધ માટે તૈયાર રહેવું...

આપણને બધાને રંગબેરંગી પતંગિયા નિહાળવાની કે કદીક તેનો સ્પર્શ કરવાની ઈચ્છા રહે છે પરંતુ, કેન્યાના 74 વર્ષીય સ્ટીવ કોલિન્સની વાત નિરાળી છે. છ દાયકા કરતા વધુ...

માલદીવમાં ચીન પરસ્ત રાજકારણના જોરે સત્તામાં આવેલા રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઇઝૂ હવે ભારત સાથે સંબંધો મજબૂત કરવા કામે લાગી ગયા છે. 2023ના ચૂંટણી અભિયાન દરમિયાન...

ભારત ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ભારતના બ્રહ્મોસ મિસાઈલની માંગ અન્ય દેશોમાં વધી રહી છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ...

ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) પાકિસ્તાનમાં ઘૂસીને ગુપ્ત હત્યાઓ કરી રહી હોવાનો પાકિસ્તાને દાવો કર્યો છે. વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ...

ભારત સરકારના મુખ્ય દ્વિવાર્ષિક કાર્યક્રમ 18મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન ઓડિશા સરકારના સહયોગમાં 8-10 જાન્યુઆરી દરમિયાન ભુવનેશ્વરના આંગણે યોજાશે....

વિશ્વમાં વધતાં પ્લાસ્ટિકના દૂષણની સાથે જ માનવીના શરીરમાં માઈક્રોપ્લાસ્ટિક્સનો ખતરો વધ્યો છે. ચા લોકપ્રિય પીણું છે પરંતુ, ચાની બનાવટમાં વપરાતી ટીબેગ્સ શરીર...

માઈક્રોસોફ્ટના ભારતવંશી ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ સોમવારે પાટનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને ભારતમાં માઈક્રોસોફ્ટના મહત્વાકાંક્ષી...

સામાન્ય રીતે તાવ વખતે લેવામાં આવતી પેરાસીટામોલ દવા 65 વર્ષ કે તેથી વધુ વયના લોકોમાં ગેસ, હૃદય અને કિડની સંબંધિત જટિલતાઓનું જોખમ વધારી શકે છે. નોટિંગહામ...