Search Results

Search Gujarat Samachar

વિશ્વના મોટાભાગના લોકશાહી દેશોમાં નવી સરકાર ચૂંટાયા બાદ તેના પ્રથમ 100 દિવસના કાર્યકાળના આધારે સરકારનું મૂલ્યાંકન કરવાની ફેશન ચાલી રહી છે. આ 100 દિવસનો કોન્સેપ્ટ સૌથી પહેલાં અમેરિકન પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ દ્વારા દાખલ કરાયો હતો. સરકાર પોતાના...

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી વિશેષ રહી હતી. ઓગસ્ટ 2019માં સૌથી પહેલાં તો જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાનો સાહસિક નિર્ણય કેન્દ્રની મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો. તેની સાથે જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરીને તેને લદ્દાખ અને...

વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વગાડનારા રતન ટાટાનું નામ તેમના દાદા સર રતનજી ટાટાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. રતન ટાટાના પિતા નવલ ટાટાએ તેમના પિતા સર રતનજીના...

બહુચરાજી દેશનું એકમાત્ર એવું મંદિર છે, જેની પાસે રૂ. 300 કરોડથી વધારે કિંમતનો નવલખો હાર છે. જે વર્ષમાં માત્ર દશેરાના દિવસે શોભાયાત્રામાં બહુચર માતાજીને...

જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇન લેસ પ્રા.લિ.માં શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ હોનારત બનતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. ખાનગી કંપનીની...

જાપાનના સંગઠન નિહોન હિડાન્ક્યોને આ વર્ષે શાંતિ માટે નોબેલે પુરસ્કારથી સન્માનિત કરાયું છે. સંસ્થાને આ સન્માન દુનિયામાં પરમાણુ હથિયારોની વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા...

અંજારના દુધઈ પંથકના કપાસના નબળી ગુણવતાનાં બિયારણના કારણે કપાસના પાકમાં નુકસાન જતાં ખેડૂતો પર આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. કપાસના બિયારણ માટે ધનલક્ષ્મી...

જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. દશેરા પર્વે એક પત્ર દ્વારા જામસાહેબે આ જાહેરાત...

રૂપાલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીની પલ્લી ભરવાની પાંડવકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત છે. રૂપાલ ગામમાં નવમા નોરતાની રાત્રે માતાજીની પલ્લી...

શહેરના એક આર્ટિસ્ટ દ્વારા રતન ટાટાને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વિપુલ જેપીવાલા દ્વારા રતન ટાટાનું એક પોર્ટ્રેટ બનાવવામાં આવ્યું છે, જેમાં 11 હજાર અમેરિકન...