
બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા બાદ ૧૪મી મેએ રાત્રે મિત્રોને મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. આ રિસેપ્શનમાં સલમાન...

બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા બાદ ૧૪મી મેએ રાત્રે મિત્રોને મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. આ રિસેપ્શનમાં સલમાન...

ગુજરાત પોલીસે ગોધરામાં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-૬ને આગ ચાંપવાનું ષડયંત્ર ઘડનાર મુખ્ય આરોપી ફારુખ ભાણાને ઝડપી લીધાનો દાવો કર્યો...
તળપદના સાબિરમિયાં કાઝી સાઉદી અરબના અલ ખોબર શહેરમાં અલસાદ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરવા માટે ગયા હતા, પરંતુ આઠેક માસથી કંપનીની સ્થિતિ કંગાળ થતાં તેમાં કામ કરતા કર્મચારીઓને પગાર મળતો નથી.
મોટા તાઇવાડના ડો. ખાલિદ ગુલામબશીર મણિયારને મિડલ ઇસ્ટના દેશો જેવા કે દુબઈ, ઓમાન, અફઘાન, ઇરાન, ભારત અને ભાઇઝાનમાં સીએ ફર્મ અને બિઝનેસ એડવાઇઝરીની સર્વિસ કંપની ચલાવવા ૧૦૦ ભારતીય બિઝનેસ લીડરમાં સ્થાન મળ્યું છે. તેઓ ૧૯૭૩માં વલસાડની શાહ એન. એચ. કોમર્સ...
મૂળ દાવોલના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ જે. ડી. પટેલે ૧૪મી મેએ બોરસદ તાલુકાના ૬૫ ગામના જરૂરિયાતમંદ ૨૯૪ વિદ્યાર્થીને શાળાની ફીની રકમના ચેક આપ્યા બાદ બીજા દિવસે રવિવારે વાલ્મિકી સમાજની સાત દીકરીને કરિયાવર આપ્યું હતું, જેમાં દીકરીઓને...
વીઘાકોટ સરહદે કાંટાળી વાડ પાસે ૧૪મીએ પાકિસ્તાની યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગરમી, ભૂખ અને તરસથી તેનું મૃત્યુ થયાની શંકા છે. મૃતકની ઓળખ થઈ નથી અને પાક. સુરક્ષા દળે યુવકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે તો બીજી તરફ ભારતીય સીમા સુરક્ષા દળે ૧૪મીએ...
રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન પીઢ કોંગ્રેસ અગ્રણી, કેળવણીકાર અને જાણીતા દલિત નેતા દોલતભાઈ ચેલારામ પરમારનું નવમી મેએ ડીસામાં તેમના નિવાસસ્થાને બ્રેઇન સ્ટ્રોકના કારણે નિધન થયું હતું. ગુજરાત વિધાનસભાની ૧૯૭૨થી ૨૦૦૭ સુધી તમામ ચૂંટણીઓમાં ઉભા રહી છ...
રાજ્યસભાના સંસદસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રવીણ રાષ્ટ્રપાલનું ૧૨મી મેએ દિલ્હીમાં અવસાન થયું હતું. ૭૭ વર્ષના નેતા ૧૩મી લોકસભામાં ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન પાટણના લોકસભાના સાંસદ હતા અને ૨૦૦૬થી રાજ્યસભામાં ગયા હતા.
સિંહ ખસેડવાને લઇને બનાવાયેલી ૧૨ સભ્યોની સમિતિએ હવે ગુજરાતમાંથી એશિયાટિક સિંહોને ખસેડવાની યોજનામાં સુધારો કરવા વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાને અપીલ કરી છે. ગુજરાતમાંથી મધ્ય પ્રદેશના કુનોપાલપુર પાસે સિંહને ખસેડવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે...
કચ્છમાં ૧૫મી મેથી છેલ્લા ૧૪ કલાકમાં ૬ આંચકા પૂર્વ કચ્છમાં અનુભવાયા હતા. આ અંગે ગાંધીનગર ખાતે આવેલી સિસ્મોલોજી કચેરીમાંથી મળતી વિગતો પ્રમાણે ૧૫મીએ રાત્રે ૧૨ વાગ્યે ૧.૨ તીવ્રતા સાથે રાપર પાસે અને ભચાઉ પાસે સવારે ૫.૩૦ વાગ્યે ૧.૪ની તીવ્રતાનો ભૂકંપ...