
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ તાલુકાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ તાલુકાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે.

શ્રી વલ્લભ નિધિ યુકે અને શ્રીજીધામ હવેલી-લેસ્ટરના ઉપક્રમે શુક્રવાર, તા. 26 જૂનના રોજ સાંજે ૭.૪૫ વાગ્યે ષષ્ઠપીઠાધિશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું...

બ્રિટિશ સરકારે હીથ્રો એરપોર્ટ પર ત્રીજા રનવેના નિર્માણ માટેની સત્તાવાર બ્લૂપ્રિન્ટ જાહેર કરી આ પ્રોજેક્ટને દેશના આર્થિક વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ ગણાવ્યો...

તાજેતરમાં બેલફાસ્ટમાં ઇમિગ્રન્ટ્સ વિરોધી હિંસામાં પોતાના ઘરોમાં વ્યાપક નુકસાનનો સામનો કરનાર બે ભારતીય મહિલાઓએ જણાવ્યું હતું કે, હવે તેઓ આ શહેરમાં રહેવું...

બ્રિટન અને ભારતના સંબંધોને વધુ સુદ્રઢ કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સમર્થન આપવાના ઉદ્દેશ્ય સાથે ગત 19 જૂનના રોજ હાઉસ...

લંડનથી આશરે 90 કિલોમીટર દૂર આવેલા બેડફોર્ડ વિસ્તારમાં શુક્રવારે સાંજે એક અત્યંત દર્દનાક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. સામસામે આવતી બે પેસેન્જર ટ્રેનો વચ્ચે...

ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) ના પ્રતિષ્ઠિત 'યુકે-ઈન્ડિયા વીક 2026'નો વેસ્ટ મિડલેન્ડ્સમાં 'સ્માર્ટર રિજિયન્સ ફોરમ' સાથે ભવ્ય પ્રારંભ થયો છે. યુકે-ભારતના દ્વિપક્ષીય...

પૈસા વસૂલીને વિદ્યાર્થીઓ વતી ગુપ્ત રીતે યુનિવર્સિટીનું હોમવર્ક અને ઓનલાઈન પરીક્ષાઓ આપનાર એમેઝોનના ડિલિવરી ડ્રાઈવર શાહીદ અદનાનને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં...

બ્રિસ્ટલમાં એક મહિલા પર બળાત્કાર ગુજારવાનો ગુનો કબૂલ કર્યા બાદ એક ભારતીય નાગરિકને છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બીજી તરફ આ જ ઘટનામાં આરોપી એવા...