અમદાવાદ વિમાની દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં ઘણા મૃતક પ્રવાસીઓનો સામાન હજુ સુધી તેમના પરિવારોને પરત કરવામાં આવ્યો નથી. પરિવારો માટે તેમના ગુમાવેલા સ્વજનોના ફોન કે દસ્તાવેજો કદાચ કોઈ મહત્વપૂર્ણ કાગળો હોઈ શકે છે અને તેનાથી પણ વધુ આ વસ્તુઓ...
અમદાવાદ વિમાની દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં ઘણા મૃતક પ્રવાસીઓનો સામાન હજુ સુધી તેમના પરિવારોને પરત કરવામાં આવ્યો નથી. પરિવારો માટે તેમના ગુમાવેલા સ્વજનોના ફોન કે દસ્તાવેજો કદાચ કોઈ મહત્વપૂર્ણ કાગળો હોઈ શકે છે અને તેનાથી પણ વધુ આ વસ્તુઓ...

પહલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારોને તોડી નાખવામાં આવ્યા છે. જેને પગલે ભારતથી પાકિસ્તાન તરફ જતું પાણી અટકાવી દેવાયું હતું,...

શહેરમાં દાઉદી વ્હોરા સમાજના એક પરિવારમાં એક મહિનાથી ચાલી રહેલા ગૃહકલેશનું લોહિયાળ પરિણામ આવ્યું છે. સસરાએ પહેલાં તબીબ પુત્રના નિવાસે જઈ પુત્રની ગેરહાજરીમાં...

ઇરાન-અમેરિકા વચ્ચે ેયુદ્ધની સ્થિતિના કારણે મધ્ય-પૂર્વના દેશોમાં સંકટ સર્જાતાં વિશ્વમાં તેલ- રાંધણગેસની કટોકટી સર્જાઈ છે. આ સ્થિતિ વચ્ચે દીનદયાલ પોર્ટ ઓથોરિટી...

મહારાષ્ટ્રના બોરડી, ઘોલવડ અને દહાણું વિસ્તારની ચાર હિન્દુ અને જૈન યુવતીને ફસાવાના વિરોધમાં બુધવારે બંધનું એલાન અપાયું હતું.

ઉતરાણ વિસ્તારમાં 11 જૂને એક સોસાયટી બહાર પાર્ક કરેલી કારમાંથી 5 દિવસથી ગુમ 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરીની કોહવાયેલી લાશ મળી આવી. મૃતકના ભાઈએ કહ્યું કે,...

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ 14 જૂને વડનગરની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીના પૈતૃક ઘરની મુલાકાત લીધી. આ નિમિત્તે...
કિગ્સ ઓનર્સથી સન્માનિત બ્રિટિશ એશિયન મહાનુભાવોની યાદી નીચે મુજબ છે...

આજકાલ વિવિધ માધ્યમોમાં સોશિયલ મીડિયામાં પ્રાચીન-અર્વાચીન ભજનો, તેના કાર્યક્રમો વિશેષરૂપે યુવાઓને આકર્ષિત કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. ખૂબ સારી વાત છે....
એકતરફ પ્લેન ક્રેશના પીડિત પરિવારજનો સત્ય જાણવા માટે તડપી રહ્યાં છે ત્યારે બીજીતરફ પીડિત પરિવારોના વળતરને લઈને મોટો વિવાદ પ્રવર્તી રહ્યો છે. ટેકનિકલ તપાસની સાથે સાથે વળતરની પ્રક્રિયા પણ વિવાદોના ઘેરામાં છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાતના પૂર્વ...