Search Results

Search Gujarat Samachar

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સાથે સંબંધિત 23 લોકોને અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ)ની કલમ 35 હેઠળ આતંકી જાહેર કર્યા છે. આ આતંકી તત્ત્વો જૈશ-એ-મોહંમદ, લશ્કર-એ-તોઇબા, જમાત-ઉદ-દાવા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા છે.

ચીને અરૂણાચલ પ્રદેશમાં ભારતના વિસ્તારો પચાવી પાડ્યા છે અને તેના પર સૈન્ય માળખું વિકસાવી રહ્યું છે. આ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકારે ચીનની 4 પાવર ઇક્વિપમેન્ટ કંપનીને સરકારી પ્રોજેક્ટમાં બોલી લગાવવા મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરતાં...

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ફારુકાબાદમાં 125 વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારાને તોડી પડાતાં ભારતમાં શીખ સમુદાયમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે. જમ્મુમાં ભાજપ લઘુમતી મોરચાના સભ્યોએ ઘટનાના વિરોધમાં દેખાવો કરતાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર...

લંડનઃ ઈસ્ટ આફ્રિકન એશિયન્સ (EAA) દ્વારા કોમ્યુનિટી અગ્રણીઓ અને બિઝનેસ લીડર્સને એક મંચ પર લાવવા સોમવાર, 13 જુલાઈ 2026ના રોજ ત્રીજો મોટો ઈવેન્ટ સ્કાયલાઈન,...

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પરત ખેંચવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. જસ્ટિસ...

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. અદાલતે અમેરિકામાં જન્મજાત નાગરિકતાને સીમિત કરવાના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના...

સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં 2 જુલાઈએ વહેલી સવારે આઘાતજનક ઘટના સામે આવી છે. આવાસની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ-7માં અભ્યાસ કરતી ચાર્મી પરમારે અગમ્ય કારણોસર છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી...

ડેનહામ સ્થિત અનુપમ મિશન ખાતે રવિવારે ‘સંવાદિતા’ વિષય પર પ.પૂ. સંતભગવંત સાહેબજીની પ્રેરણાથી વિચારગોષ્ઠિ યોજાઈ હતી, જેમાં યુકેના હિન્દુ સમાજની એકતા, પ્રતિનિધિત્વ,...

અમદાવાદ શહેરમાં હિરાપુર ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ ખાતે સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ...