Search Results

Search Gujarat Samachar

રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પૈતૃક ઘરની વિગતો હવે એક જ ક્લિકમાં મળી શકશે. ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસની વેબસાઇટ (www.dhirubhai ambanimemorial chorwad.com)નું ઉદઘાટન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ દ્વારા ૩જી એપ્રિલે કરાયું હતું....

સમાજમાં પ્રવર્તમાન વિષયોને મેઇનસ્ટ્રીમ સિનેમામાં અદભુત રીતે આલેખનારા લેખક-નિર્દેશક આર. બાલ્કીની હલકી ફુલકી ફિલ્મ ‘કિ એન્ડ કા’માં એક સામાજિક સંદેશ હોવા...

ટીવી અભિનેત્રી પ્રત્યૂષા બેનર્જીના કથિત આત્મહત્યાના કેસથી ફરી એક વખત સ્ટાર્સની આત્મહત્યાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. અગાઉ પણ જિયા ખાન, સિલ્ક સ્મિતા, દિવ્યા...

અડવાણા ગામના ખેડૂત લક્ષ્મણભાઇ ઓડેદરાએ આફ્રિકા અને યુગાન્ડા જેવા દેશમાં થતા મટુંડા ફળની ખેતી કરી છે. બે વીઘા જેટલી જમીનમાં મટુંડાની ખેતી કરીને સારી આવક...

મુખ્ય પ્રધાને નડિયાદ ખાતે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના નેજા હેઠળ અંદાજે રૂ. ૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૭૫૦ પથારીની ૧૦ માળની અદ્યતન સુવિધાસભર ડો. એન. ડી. દેસાઈ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલનું પહેલી એપ્રિલે ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્ય...

સરકારી તંત્રની નજરથી છુપાવીને દરિયાપારના દેશોમાં લઇ જવાતા કાળાં નાણાં અંગેના એક ઘટસ્ફોટે દુનિયાભરમાં હલચલ મચાવી છે. ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ...

લોકપ્રિય ટીવી સિરિયલ માં આનંદીનું પાત્ર ભજવી દર્શકોના દિલ પર રાજ કરનારી પ્રત્યૂષા બેનર્જીએ ગોરેગામના ભગતસિંહનગરમાં આવેલા ભાડાના નિવાસસ્થાને પહેલી એપ્રિલે...

ચેરીટી સંસ્થાઅો મેકમિલન કેન્સર સપોર્ટ અને સેવ ધ ચિલ્ડ્રન્સના લાભાર્થે લેસ્ટર, બર્મિંગહામ અને લંડન ખાતે ગત તા. ૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન વિખ્યાત બોલિવુડ પ્લેબેક સિંગર અને ભજન ગાયીકા અનુરાધા પૌડવાલના ભક્તિ ગીતોના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં...

લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થયા બાદ ૩જી એપ્રિલે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તેમનું તેમના ઘરે જઈ સન્માન...

પાટીદાર એકતા, બેટી બચાવો અને વ્યસનમુક્તિના સંદેશા સાથે ૨૮ માર્ચના રોજથી સુરત શહેર તથા આજુબાજુના ગામડાઓમાં શરૂ થયેલી પાટીદારની મા ઉમા ખોડલ રથયાત્રાનું બીજી...