૭૬ વર્ષીય અભિનેતા સર ઈયાન મેકકેલને પોતાની અંગત વાતો જાહેર કરવાનો ઈનકાર કરીને પોતાના પુસ્તકનો એક મિલિયન પાઉન્ડનો સોદો રદ કરી દીધો હતો. પુસ્તક લખવા માટે તેમણે નવ મહિના સુધી ફિલ્મ શુટિંગ મુલતવી રાખ્યું હતું. સજાતીયોના અધિકારો માટે સક્રિયપણે કાર્યરત...
૭૬ વર્ષીય અભિનેતા સર ઈયાન મેકકેલને પોતાની અંગત વાતો જાહેર કરવાનો ઈનકાર કરીને પોતાના પુસ્તકનો એક મિલિયન પાઉન્ડનો સોદો રદ કરી દીધો હતો. પુસ્તક લખવા માટે તેમણે નવ મહિના સુધી ફિલ્મ શુટિંગ મુલતવી રાખ્યું હતું. સજાતીયોના અધિકારો માટે સક્રિયપણે કાર્યરત...
લંડનઃ રાષ્ટ્રીય સુરક્ષાના ‘મુશ્કેલી’ના સમયમાં સરકાર પોતાની સત્તાના ઉપયોગથી હસ્તક્ષેપ કરવામાં નિષ્ફળ રહેતાં લાખો પરિવારો ખામીયુક્ત ટમ્બલ ડ્રાયરોને લીધે જોખમનો સામનો કરી રહ્યા હોવાનું ચાર્ટર્ડ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડઝ ઈન્સ્ટિટ્યુટના અધિકારીએ જણાવ્યું...
છેલ્લા થોડાક સમયથી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. વિરોધ પક્ષની પાટલીએ બેસતા કોઇ પણ નેતાનું આ વલણ સહજ ગણી શકાય. વિપક્ષનું કામ જ સરકારના આચારવિચાર, વાણીવર્તન પર નજર રાખવાનું હોય...
ચીને પાકિસ્તાન સાથેની દોસ્તી નિભાવીને મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રસ્તાવને અવરોધ્યો છે. શું આ ભારતની હાર છે? ના. આતંકવાદના મુદ્દે ભારતનો અભિગમ એકદમ સ્પષ્ટ છે - કટ્ટરવાદને કોઇ ધર્મ હોતો નથી, તેનો સફાયો થવો જ જોઇએ. વોશિંગ્ટનમાં...

સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુલતાન સલમાન બિન અબ્દુલ અઝીઝ સાથે બેઠક કરીને પાંચ સમજૂતી કરાર કર્યા હતા. આ કરારો પ્રમાણે મોદીએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટનથી સાઉદી અરેબિયાની મુલાકાતે પૂર્વે જ એક ઘણી મહત્ત્વની ઘટનાએ આકાર લીધો હતો. પાકિસ્તાન સ્થિત ભારતવિરોધી આતંકવાદી સંગઠનોને...

મહારાષ્ટ્રમાં વડા પ્રધાન પણ મિત્ર પક્ષના સુપ્રીમોને અવગણે છે, બાબાસાહેબના પૌત્ર પ્રકાશરાવ નાગપુરમાં જ સંઘ-ભાજપને પડકારે છે

સેમ્યુઅલ્સની શાનદાર બેટિંગ અને કાર્લોસ બ્રેથવેઇટના નવ બોલમાં અણનમ ૩૪ રનની મદદથી ઈંગ્લેન્ડને છ વિકેટે કારમો પરાજ્ય આપીને બીજી વખત ટી૨૦ વર્લ્ડ કપ ટાઇટલ પોતાના...

યુકેમાં ટિઅર-૨ વિઝા હેઠળ વસતા અને કામ કરતા પ્રોફેશનલ્સ માટે છઠ્ઠી એપ્રિલથી અમલમાં આવી રહેલો નવો કાયદો મુસીબતનો ગાળિયો બની શકે છે. નિષ્ણાતો કહે છે કે આ...

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ ઉક્તિ હવે લોભિયા ઉપરાંત અંધશ્રદ્ધાળુ લોકો માટે પણ લાગુ પાડી શકાય તેમ છે. અમેરિકાના સીએટલમાં રહેતા બેન્જામિન રોગોવી...