૧૯૮૩માં સમગ્ર પોરબંદર તેમજ છાયા પંથકમાં ભયંકર પૂરની હોનારત થઈ હતી. છાયા પંથકમાં ૨૦ દિવસ સુધી પાણી ભરાયેલા હતા અને તેના કારણે વેપારી શાંતિલાલ માલવિયાને ભારે નુકસાન થયું હતું. ઓરીએન્ટલ ફાયર અને જનરલ ઈન્સ્યુરન્સ કંપનીમાં તેમણે વીમો ઉતરાવ્યો હતો....
૧૯૮૩માં સમગ્ર પોરબંદર તેમજ છાયા પંથકમાં ભયંકર પૂરની હોનારત થઈ હતી. છાયા પંથકમાં ૨૦ દિવસ સુધી પાણી ભરાયેલા હતા અને તેના કારણે વેપારી શાંતિલાલ માલવિયાને ભારે નુકસાન થયું હતું. ઓરીએન્ટલ ફાયર અને જનરલ ઈન્સ્યુરન્સ કંપનીમાં તેમણે વીમો ઉતરાવ્યો હતો....
ગોધરાકાંડમાં મૃત્યુ પામેલા અમૃતભાઈ પટેલ નામના કારસેવકના પરિવારને ૧૬ વર્ષે ન્યાય મળ્યો છે. રેલવે ટ્રિબ્યુનલે તેમના પરિવારને વળતર પેટે રૂ. ૮ લાખ વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો છે. અમૃતભાઈ પટેલની લાશ ૧૯ વણઓળખાયેલી લાશ પૈકીની હતી. મૃતક અમૃતભાઈના પત્ની...
જૂનાગઢનાં મેમણવાડામાં રહેતા મહંમદ યુનુસ ગિરાચનાં લગ્ન ૨૫ વર્ષ પહેલાં પાકિસ્તાનનાં કરાંચીમાં રહેતા ગુમરાડ મહંમદ ઇબ્રાહિમની પુત્રી મરિયમ સાથે થયાં હતાં. લગ્નનાં છેક ૨૫ વર્ષે ૬ ઓક્ટોબર ૨૦૧૭નાં રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મરિયમને ભારતીય નાગરિકતા...
અમદાવાદ શહેરમાં ૨૦૦૮માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસના મહત્ત્વના આરોપીઓ પૈકીનો એક વોન્ટેડ આરોપી તૌસીફખાન પઠાણ છેલ્લા નવ વર્ષથી બિહારના ગયાથી નામ બદલી ટ્યૂશન શિક્ષકના વેશમાં રહેતો હતો પરંતુ થોડા સમય પહેલા ટ્યૂશને આવતા બે વિદ્યાર્થીઓને ખૂબ...
દીવમાં સરકારી હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવતા ડોક્ટર મૃણાલ ઓઝાનું ડેંગ્યુના કારણે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે. ૨૩ નવેમ્બરે ડોક્ટર મૃણાલ ઓઝાના લગ્ન હતા તેથી દસ દિવસ પહેલાં દીવમાં ફરજ...
નરોડા ગામ કેસમાં ૨૨મીએ હાથ ધરાયેલી સુનાવણીમાં ૭ સ્વતંત્ર સાક્ષી એવા પોલીસ કોન્સ્ટેબલોની જુબાની અંગે સરકારી વકીલે દલીલો કરી હતી. જેમાં જોશીવાડા મુસ્લિમ મહોલ્લા પાસે ૧૦ હજાર હિન્દુઓના ટોળા સામે માત્ર ૪ પોલીસ કોન્ટેબલો ફરજ બજાવતા હતાં.

ઐતિહાસિક ભૂજ શહેરનો ૪૭૦મો સ્થાપનાદિન અનેકવિધ કાર્યક્રમો સાથે શનિવારે ઉજવાયો હતો. એક તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ભૂજ નગરપાલિકા...

રાજકોટના જયેશભાઈ અને હિનાબહેન ઠક્કરનું એકમાત્ર સંતાન જીગર જન્મ સાથે સેરેબ્રલ પાલ્સી નામની શારીરિક-માનસિક દિવ્યાંગતાની ઉણપ લઈને આવ્યો હતો. પરંતુ તેણે લોખંડી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેશલેસ અર્થ વ્યવસ્થા નીતિને પ્રોત્સાહન આપી રહ્યા છે, પણ દેશના ચૂંટણી પંચ દ્વારા જ આ નીતિને વધુ સમર્થન ન હોય તેવું તાજેતરમાં સ્પષ્ટ...

ભાવનગર જિલ્લાના ઉમરાળામાં જન્મેલા ફૂલચંદભાઈ શાસ્ત્રીએ આધ્યાત્મિક જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે અત્યાર સુધીમાં વિશ્વના ૧૪૨ દેશોની વિક્રમી યાત્રા કરી છે....