દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

ગુજરાતમાં પાટીદારોનું અનામત આંદોલન ઘણા બધાને માટે અનહદ આશ્ચર્ય હતું. ૨૫ ઓગસ્ટની સવારથી અમદાવાદનાં જીએમડીસી મેદાન પર ગુજરાતભરમાંથી પાટીદારો વાહનોમાં ઠલવાઈને...

આ લેખ લખી રહ્યો છું ત્યારે (૨૨ ઓગસ્ટ) અમદાવાદના રસ્તાઓ, દુકાનો, ઓફિસો, ટીવી ચેનલો અને અખબારોમાં ચર્ચાનો મુખ્ય વિષય ૨૫ ઓગસ્ટનો દિવસ છે! કેમ કાંઈ તે દિવસ...

જૂનું જાય અને નવું આવે એ કુદરતી નિયમ છે. પણ આ બે સામસામા છેડા નથી. એકબીજાથી તદ્દન અલગ એવી છાવણી નથી. એકબીજાની વચ્ચે સંધાન છે અને તેમાંથી પરંપરા બને છે....

વીત્યા સપ્તાહે કેટલાક સવાલો અને કેટલાક જવાબો આપતી ઘટનાઓના સાક્ષી થવાનું બન્યું. ગુજરાત કોઈને કોઈ રીતે પોતાની ખૂબી ખામી દર્શાવતું રહ્યું છે તેનો યે અંદાજ...

સોમનાથ લૂંટનાર-તોડનાર ગઝનીનો સેનાપતિ હિંદુ ટિળક અને સેનામાં બહુસંખ્ય જાટ હોવાનું સોમનાથ ટ્રસ્ટે પ્રકાશિત કરેલા અને નિવૃત્ત આઈએએસ અધિકારી શંભુપ્રસાદ હરપ્રસાદ...

બેઠો તો છું અહીં અમદાવાદમાં, પણ મારું મન પાંચમી ઓગસ્ટથી પશ્ચિમ લંડનના ડેનહામમાં યોજાયેલી ભગવદ્ કથામાં છે. ‘ભાઈશ્રી’ના લાડકાં સંબોધનથી ખ્યાત રમેશભાઈ ઓઝા...

વિસનગર કંઈ બહુ જાણીતું કે મોટું નગર નથી, પણ ૨૩ જુલાઈએ ગુજરાતનાં બધાં છાપાંઓમાં પહેલા પાને ચમકી ગયું. વાત પાટીદારોને અનામતની સગવડો મળે તે માટેની હતી. કોઈ...

અષાઢનો પ્રારંભ ગુજરાતીઓને માટે નિત્યનૂતન અનુભૂતિ છે. કચ્છીમાડુંઓનાં નવાં વર્ષની શરૂઆત અને અહીં અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી નીકળે રથયાત્રા. આટલી મોટી સંખ્યામાં...

હજુ એક મુદ્દો પાકિસ્તાનની સાથે ઉકેલવાનો બાકી છે તે સિરક્રિકનો. તમે તેને ‘સર ક્રિક’ કહી શકો, કેટલાક તેને ‘સિર ક્રિક’ કહે છે. તેની મંત્રણા અનેકવાર થતી રહી...

લલિત મોદી વિશે હમણાં દિલ્હીના એક ‘જ્ઞાની’ પત્રકારે એવી પૃચ્છા કરી કે આ લલિત મોદી વડા પ્રધાનના સગામાં કંઈ થાય છે? રાજસ્થાનમાં વણાટ માટેના જાણીતા વણાટનાં...