દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

છેવટે ભાજપ પ્રદેશ પ્રમુખનો નિર્ણય લેવાયો અને દસમી પાઘડી વિજય રૂપાણીના શિરે મઢવામાં આવી. (‘તાજ’ને બદલે ‘પાઘડી’ શબ્દ એટલા માટે કહ્યો કે અમદાવાદ-ગાંધીનગરની...

વેદ વ્યાસનું નામ તો ક્યારેક આપણે ભાગવત-પારાયણમાં યે સાંભળ્યું હશે, પણ પરાશર મુનિનું? અમદાવાદથી મહેમદાવાદ જતાં કેટલાંક આધુનિક દેવાલયો જોવા મળે છે. પાવાપુરીની...

વડોદરાના માર્કંડ ભટ્ટે આંખો મીચી લીધી. ગુજરાતનાં નાટ્યક્ષેત્રે થોડાક સમય પહેલાં પદ્મારાણીનું અવસાન થયું તે પછીની આ વિદાય રંગભૂમિના કલાકારોને શોક સંતપ્ત...

પાટીદારો માટે અનામતનાં આંદોલનને કેવું અને કેટલુંક ગંભીરતાથી લેવું જોઈએ તેની ચિંતા અને ચર્ચા હવે થતી નથી. અખબારો જેલમાંથી હાર્દિક પટેલના એક પછી એક પત્રોના...

મૌસમ જાન્યુઆરીના રંગારંગ ઉત્સવોની છે. મહિનાના પ્રારંભે યુનિવર્સિટીનો સાહિત્ય-ઉત્સવ (જેણે કોઈ પ્રભાવ દેખાડ્યો નહીં). જીએલએફનો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (કનોરિયા...

બ્રિટનવાસી ગુજરાતી નાગરિક ભલે ગમેતેટલાં વર્ષોથી ત્યાં વસી ગયેલો હોય પણ ગુજરાતની ધરતી પર પગ મૂકે કે તુરત તેને તેનું ગામ યાદ આવી જાય છે, ને પછી એ ગામ તરફ...

ઉત્તરાયણનો પતંગ આકાશમાં ઊડે ત્યાં સુધીમાં અટકળ એવી છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ એક નેતાની વરણી થઈ જશે. ભાજપ અને તેના પૂર્વવર્તી પ્રમુખોની પસંદગી એક રસપ્રદ રાજકીય તવારીખનો વિષય છે.

ઇસુ વર્ષ ૨૦૧૫ના આ વિદાય-દિવસો છે. નાતાલની રાતે ગુજરાતનિવાસી ઇસાઇઓ મીણબત્તીના અજવાળે પ્રાર્થના કરશે અને ૨૦૧૬નાં નૂતન વર્ષને રંગેચંગે ઊજવશે. ઉજવણીની બાબતમાં ગુજરાતીઓ શૂરાપૂરા છે. કોઈ પણ તહેવારને તે ધમાકેદાર રીતે ઊજવે છે!

જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ગુજરાતી મતદારોએ જે સંતુલન જાળવ્યું તે ‘પોતાના પ્રશ્નોના ત્વરિત ઉકેલ શોધવા માટેનું સંતુલન’ છે! કેટલીક જિલ્લા-તાલુકા પંચાયતો...

ગુજરાતની સાથે કાયમના તાણાવાણાથી જોડાયેલા સી. બી. પટેલ વડા પ્રધાને લંડનમાં જ કહ્યું તેમ તેમના ‘મિત્ર’ સાબિત થયા તે જ રીતે લંડન-અમદાવાદની સીધી ફ્લાઇટ માટે...