દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

શક્તિવાન ગુજરાતનાં સ્વાસ્થ્યનું મહત્ત્વનું લક્ષણ - તેની માનસિક દૃઢતા અને સાહસિક આત્મામાં પડ્યું છે. સંઘર્ષ - સંવાદ - સાંમજસ્ય - સમન્વય અને સિદ્ધિઃ આ પંચાક્ષરી...

બન્ને ઘટનાઓની પ્રતિક્રિયા લગભગ રાજકીય છે. એક, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ‘ફરજિયાત’ મતદાનનો નિર્ણય અને બીજી, પૂર્વ મુખ્ય પ્રધાન અને અત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ગુપ્તચર સંસ્થા સીબીઆઈના દરોડા.

મ્યાંમારમાં ભારતીય સૈનિકોનું ઓપરેશન... તેને વળી ગુજરાત સાથે શો સંબંધ? છે ભાઈ છે. ઘણી બધી રીતે છે. પાકિસ્તાનના આતંકીઓ વાયા સૌરાષ્ટ્ર મુંબઈ પહોંચ્યા હતા...

બ્રિટિશ ગુજરાતીઓએ લોકશાહીના વૈભવને અને જાગૃતિને છાજે તેવી રીતે મતદાન કર્યું અને શૈલેષ વારા, પ્રીતિ પટેલ જેવા પ્રતિનિધિ બન્યાં અને પાર્લામેન્ટમાં પહોંચ્યા...

માલેગાંવ પ્રકરણમાં ગુજરાતના સાધ્વી પ્રજ્ઞાને ૭-૮ વર્ષથી કોઈ જ આરોપ મૂકાયા વિના જેલમાં રાખ્યાં. તેમની પોતાની ફરિયાદ પ્રમાણે જેલમાં તેના પર ત્રાસ ગૂજારવામાં...

આ સપ્તાહ ‘એક વર્ષ’ની દાસ્તાનનું છે! ગુજરાત અને દેશ - બન્ને માટે. ગુજરાતમાં આમાં કેન્દ્રમાં છે એટલા માટે કે ૨૦૧૪માં તેમણે પોતાના મુખ્ય પ્રધાનને વડા પ્રધાન...

ગુજરાત રાજ્યની સ્થાપનાના આ મે મહિના દરમિયાન બીજી બે નવી યુનિવર્સિટી - વિશ્વ વિદ્યાલયો-નો પ્રારંભ એ વિદ્યાકીય ક્ષેત્રે નોંધપાત્ર ઘટના ગણી શકાય. આમાંની એક પંચમહાલ વિસ્તારમાં ગોધરામાં અને બીજી ‘સોરઠ’ તરીકે પ્રાચીનપુરાણા મુલક જૂનાગઢમાં આરંભ થશે.

ગુજરાતનો આસામ સાથેનો સંબંધ છેક આજ સુધીનો છે, એટલે ગુવાહાટી (ગૌહતી એ અંગ્રેજોએ બગાડેલું નામ છે. એવું જ નૌગાંવનું છે, તે ‘નોગોંગ’ નથી. ‘બ્રહ્મપુત્રા’ નહીં, પણ ‘બ્રહ્મપુત્ર’ સાચું નામ છે. એક ‘સુભાનસિરી’ નદી-નામ વપરાય છે, તે વાસ્તવમાં ‘સુબંસરી’...

મે મહિનાની શરૂઆતમાં જ ‘ગુજરાતનો જય!’ અને ‘સમર્થ સરદાર’ની સ્મૃતિનો એકસાથે યોગાનુયોગ થઈ ગયો, તે પણ ગાંધીનગર-અમદાવાદથી દૂ...ર, આપણા વનવાસી મુલકમાં!

એક અખબારનવીશ માથે હાથ દઈને કહેતો હતો, ‘આજકાલ ગુજરાતમાં કોઈ ખબર જ પેદા થતી નથી. બસ, ગરમીનો પારો ત્રાહિમામ પોકારે છે કે કાળઝાળ ગરમી પડે છે એ જ ન્યૂઝ! પણ એનાથી પાનાં થોડાં ભરાય?’