દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

વીસમી સદીના પ્રારંભથી જે ‘ગરવા ગુજરાતીઓ’ લંડન-પેરિસ-બર્લિનમાં આવીને સ્વાતંત્ર્યક્રાંતિનો ઝંડો ફરકાવતા રહ્યા તેમાંના એક બેરિસ્ટર સરદારસિંહ રવાભાઈ રાણાની...

હીના મોદી. ગુજરાતી વાચકો માટે પરિચિત નામ. લેખનનાં ક્ષેત્રે તેની પાસે સજ્જતા અને સંવેદના છે. જિંદગીને માણવા અને પામવા જેવી વયે તેના પર અચાનક આફતોનું આસમાન...

હમણાં વળી પાછા પેલાં જાજરમાન પૂર્વજોનું સ્મરણ થઈ આવ્યું. શામળદાસ ગાંધી, સુરગભાઈ વરુ, અમૃતલાલ શેઠ અને કનૈયાલાલ મુનશી - ચારેનું એક સાથે પ્રદાન હતું સરવા...

ગુજરાત રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી હાથવેંતમાં છે. થશે તો ચૂંટણી જ, પણ ક્યારે? તે કોરોના નક્કી કરશે! એટલે ભાજપ-કોંગ્રેસ પોતાની વ્યૂહરચનાઓ પ્રમાણે સક્રિય...

કોઈક નાનીસરખી ઘટના પણ આપણા માટે ‘ઈતિહાસ બોધ’નો આનંદ આપી દેતી હોય છે ને? હમણાં જેએનયુના એક મિત્રે ખબર આપ્યા કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પરિસરની એક છાત્ર-હોસ્ટેલ...

નામે નર્મદા માત્ર મહાસરિતા જ નહીં, એક મહાપુરુષની ભવ્ય પ્રતિમાની સાથે હવે વિશ્વવ્યાપી ખ્યાતિ મેળવી ચૂકી છે. એક પ્રવાસન અધિકારીએ કહ્યું કે વિદેશથી આવતા પ્રવાસીઓ...

શું કોઈ એક ગીતથી યુવા વિદ્યાર્થીઓની આંખોમાં તેજ-લકીર દેખાઈ શકે? શું તેઓ ભારે ઉત્સુક્તાથી કહે કે અમને આ ગીતનો, તેના કવિનો અને સ્વતંત્રતા માટેના અણનમ યુદ્ધનો...

ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા અને ગયા. પાછળ વાવાઝોડું મૂકી ન જાય તો ટ્રમ્પ વળી શાના? ભારત અને વડા પ્રધાન સાથે તેમણે જે ઉષ્માભેર હાથ મેળવીને જગતના સામ્યવાદી, ઇસ્લામિક...

સવાલ રસપ્રદ હતો. ગુજરાતમાં પહેલો મોટો સત્યાગ્રહ ક્યાં થયો હતો? સુરતના વેપારીઓનો અસહકાર? ગાંધીજીની દાંડીકૂચ? અસહકારના ૧૯૨૦ના આંદોલનો? મીઠાના સત્યાગ્રહની સાથે જ ધંધૂકાથી ધરાસણા સુધીના સત્યાગ્રહો? સૌરાષ્ટ્રમાં પણ સરધાર, ખાખરેચી, લીંબડી, રાજકોટ...

‘વંદે માતરમ્’નાં રાષ્ટ્રગાન સાથે ભારતમાતાનું જ ચિત્ર દૃષ્ટિ સામે આવે એ તો શસ્ય શ્યામલા, સુજલા સુફલા અખંડ રાષ્ટ્રનું છેઃ કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી...