દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

વછોડા ક્યાં આવ્યું? નકશામાં તો દેખાતું નથી! રાણાવાવથી પોરબંદર તરફ જતા રસ્તાને ચાતરીને વછોડા ગામે પહોંચાય છે. કેટલાકના મતે તે વનચરડા છે. ગામની કોઈ વિશેષ...

સર્વોચ્ચ અદાલતે જે દિવસે - સાડા દસના ટકોરે અયોધ્યાની ‘આકરી સમસ્યા’નો ઉકેલ લાવતો ચુકાદો આપ્યો ત્યારે યોગાનુયોગ એક રામકથા ઉત્તર કાશીમાં ચાલી રહી હતી. મહાદેવ-પ્રિય...

વર્ષ ૨૦૭૬. પણ નવી પેઢીને કહેવું પડે કે આની પૂર્વે નાતાલ ના હોય. વાગ્ (વાઘ નહિ) બારસ, ધન તેરસ, રૂપ ચૌદસ, દિવાળી અને પછી વિક્રમ સંવતનો પ્રારંભ થાય. નવીન...

મહીસાગરના અતીત-વર્તમાનનો પરિચય એકદમ ગાઢ રીતે, પણ વિચિત્ર રીતે થયો. સારસાથી (આરતી અને હું) નદીકિનારે નીકળ્યાં હતાં ફાંસિયા વડને નિહાળવા. ૧૮૫૭માં ત્યાં ૨૫૦...

આશાપલ્લી, કર્ણાવતી અને અમદાવાદ. આ નામાન્તરની સાથે જ જોડાયેલી છે, ગુજરાતની રાજધાનીની ધૂપ-છાંવ. શ્રુતિગ્રંથો કહે છે કે પ્રાચીન યુગમાં દૂધેશ્વરની નજીક દધ્યાચલ...

ગુજરાતમાં - અને દેશમાં પણ – તહેવારોનું આગમન બાકી બધું ભૂલાવી દે છે, રાજકારણ પણ નીરસ અને એકલું પડી જાય છે. હમણાં બીજી ઓક્ટોબર ગઈ. ગાંધી-જન્મદિવસ શાનદાર...

એનઆરજી ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવે છે. વતનની મહોબ્બત તેને અહીં દોરી લાવે છે એટલે છોટાઉદેપુરના ગૌરવવંતા વનવાસીની ઓળખ કરવા તેઓ ત્યાં જાયઃ પ્રવાસનો...

સપ્ટેમ્બરની બાવીસમીએ રાત્રે તમામ ટીવી ચેનલો, તેના એંકરો અને ચર્ચા કરનારાઓ સહિત ગુજરાતીઓ ‘હાઉડી મોદી’ કાર્યક્રમને નિહાળી રહ્યા હતા. દેશઆખાની નજર ત્યાં હતી....

સત્તરમી સપ્ટેમ્બરે ગુજરાત હરખઘેલું થયું તે સાવ સ્વાભાવિક હતું! ગુજરાતે જેમને કેન્દ્રમાં મોકલ્યા છે એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, અને યોગાનુયોગ...

કવિ નર્મદે બીજા બધા કામ છોડીને, કુન્તેશ્વર મહાદેવની છાયામાં પ્રેરિત ‘જય જય ગરવી ગુજરાત’નું અમર-અજેય ગાન કેમ રચ્યું હતું? તેના કારણમાં જ પડી છે ગુજરાતની...