દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધનો અંત આણવા માટે નિમિત્ત બનેલા અણુબોમ્બના જનક જે. રોબર્ટ ઓપનહેમર (ઓપી) (૨૨ એપ્રિલ ૧૯૦૪ - ૧૮ ફેબ્રુઆરી ૧૯૬૭)ના અણુબોમ્બ અને એના સફળ...

‘આદિ શંકરાચાર્ય જેમ કાશ્મીર ગયા તે રીતે ગુજરાતનાં દ્વારિકામાં આવ્યા અને શારદાપીઠની સ્થાપના કરી! આ કંઈ ઓછું સાંસ્કૃતિક બંધન છે?’ વિચાર કરતાં કરી મૂકે તેવો...

ભારતની જેમ ગુજરાતને માટે પણ વીત્યું સપ્તાહ ભારે ગમગીન રહ્યું. અરુણ જેટલીનું ૬૭ વયે અવસાન થયું, એ વય કંઈ જવાની નહોતી અને જેટલી માટે તો હજુ ઘણું કામ કરવાનું...

મોસમ જ આષાઢ-શ્રાવણની છે, તો સાચુકલા કવિઓને યાદ કરીશું? નિમિત્તો પણ છે. ત્રણ કવિઓના ઉત્સવોમાં જવાનું બન્યું. ત્રણે પોતપોતાની રીતે આગવા અને અલગારી, છતાં...

મહિનો શ્રાવણનો છે, તમે તેને ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના દિવસ-રાત કહી શકો. છેક ગૌરી શિખર, કૈલાસેથી દેવાધિદેવ મહાદેવ ધરતી પર પધાર્યાનો અહેસાસ દરેકને થાય જ થાય. આનું કારણ એકલું ધાર્મિક નથી, સાંસ્કૃતિક છે અને ભૌગોલિક પણ!

સાતમી ઓગસ્ટે બે મોટી ઘટનાઓ તરફ સૌની નજર પડશે. એક, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે, જેમાં સંસદ અને સરકારે લીધેલા કાશ્મીરમાં ૩૭૦ અને...

‘અરરરર... શિક્ષણ કેવું ખાડે ગયું છે, આપણું?’ આ વિધાન ગમે ત્યાં, ગમે તેની પાસેથી સાંભળવા મળે. વાત અતિરેકી છે. શિક્ષણ સા-વ જ ખાડે ગયું હોત તો જે ઉત્તમ વિદ્યાર્થીઓ...

ગુજરાતને મુઝે અસીમ પ્યાર દિયા હૈ... આ વાક્ય કંઈ કહેવા ખાતર કહેવાયું નહોતું. ગુજરાતના રાજ્યપાલ તરીકે પૂરા પાંચ વર્ષ સફળતાપૂર્વક વહન કરનારા ઓમ પ્રકાશ કોહલી...

દેખીતી રીતે શાંત પણ અંદર ભારતીય રાજકારણમાં બે છેડાનું ધમાસાણ ચાલુ થયું છે. એક ૨૦૧૯માં સંપૂર્ણ બહુમતીથી સ્થાપિત નરેન્દ્ર મોદી સરકારે એક પછી એક ઝડપી વિકાસ...

ગૃહ પ્રધાન અમિત શાહે તો તેના પ્રવચનને આનુસંગે જ લોકસભામાં કહ્યું કે કાશ્મીર વિશેની ધારા-૩૭૦ બિનકાયમી છે. પણ, આટલું વિધાન દેશમાં ખળભળાટ પેદા કરી ગયું છે....