દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

(ચૂંટણી ડાયરી-૪) ગુજરાતનું ગણિત જરા અટપટું લાગે છે ઘણાને. મધ્યકાળમાં એક વિદેશી મુસાફરે નોંધ્યું હતું કે અહીં ગુજરાતમાં બાળકો ભણવા બેસે ત્યારે ક-ખ-ગ-ઘથી...

(ચૂંટણી ડાયરી-૩) ઢંઢેરો શબ્દ આમ તો મેનિફેસ્ટો કે જાહેરનામું અથવા ડેકલેરેશનની સાથે મેળ પાડે છે. આપણા વિદ્યાર્થી જીવનમાં ‘રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો’ યાદ છે....

રાહુલ ગાંધીના ગુજરાતી સલાહકાર સામ પિત્રોડાએ પુલવામા આતંકી હુમલા બાદ ભારતે કરેલાં ‘ઓપરેશન’ માટે ‘સબુત’ માગ્યા અને આખું પાકિસ્તાન તેને માટે જવાબદાર ન ગણી...

ઈરાદો એવો છે કે આગામી બે મહિના દરમિયાનના ચૂંટણી-પ્રવાહોને ‘ગુજરાત સમાચાર’ના વાચકો સુધી પહોંચાડવા છે. આ લેખથી તેની શરૂઆત કરીએ. સમગ્ર દેશને ૨૦૧૯માં ‘નવો...

સાવ અનાયાસ થઈ આ દાંડીદર્શના. ઓગસ્ટ ક્રાંતિ આખો દેશ ઊજવી રહ્યો હોય ત્યારે આ તીર્થ સુધી દોરાઈ જવાનું મન થાય જ થાય. ૧૯૩૦માં, રાષ્ટ્ર આખું જ્યારે હતાશ અને...

માર્ચ મહિનાની વસંતને જલદીથી ચૂંટણીની રંગબેરંગી છત્રી મળી જશે! એ પહેલાં ગુજરાતમાં ચૂંટણી જંગની તૈયારી તો શરૂ થઈ ગઈ. નાનકડો પક્ષ પણ બાકી નથી. નેશનાલિસ્ટ...

શિવરાત્રિનો મેળો આ સપ્તાહે સોરઠની ધરતી પર રંગેચંગે શરૂ થઈ જશે. સરકારે તેને ‘મિની કુંભ’ નામ આપ્યું તે સા-વ સાચું છે. કુંભ મેળાની જેમ અહીં પણ ‘શિવરાતના મેળે’...

વીતેલા સપ્તાહે સુરતમાં આપણા સાંપ્રત અને ગંભીર વિષય પર નર્મદ યુનિવર્સિટીમાં ચર્ચા થઈ. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં એક પરિસંવાદ હતો. મુદ્દો એ હતો કે ગુજરાત...

સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. મહાપંડિતોએ નહીં, સામાન્ય માણસોએ રચ્યું છે. મોચી, ચમાર, લુહાર, દરજી, વણઝારા, વાઘેર અને સાથોસાથ રાજપુત, બ્રાહ્મણ,...

ચર્ચા શરૂ થઈ છેઃ શું ગમે તેવા મોટા ગજાના સાહિત્યકારને ઇતિહાસ-દોષની છૂટ હોઈ શકે? નિમિત્ત ડોક્યુ-નોવેલ ‘નેતાજી સુભાષચંદ્ર બોઝઃ અંતિમ અધ્યાય’ છે. યોગાનુયોગ...