કૃષ્ણ પ્રાગટ્યાષ્ટમી એટલે અંતરમાં દિવ્ય ચેતનાની સ્થાપના

આ કોઈ જન્મની વાત નથી, આ તો ધર્મની સ્થાપના અને અધર્મના વિનાશને સ્થાપિત કરતી ઘટના છે. આ જયંતી નથી, પ્રાગટ્ય દિન છે. જન્મ તો એ ધારણ કરે જેની સાથે શરીરના બંધનની સંભાવના હોય, આ તો ‘અજન્મા’ની લીલા છે. કૃષ્ણ ‘પ્રાગટ્યાષ્ટમી’ એટલે દ્વાપર યુગમાં પૃથ્વી...

રક્ષાબંધનનો ઉત્સવ ભાઈ-બહેનનાં સ્નેહ અને સુરક્ષાની ભાવનાથી પણ વિશેષ

રક્ષાબંધનના દરેક તહેવારમાં એકસરખા લાગણીશીલ દૃશ્યોનું પુનરાવર્તન જોવા મળે છેઃ બહેન રાખડી બાંધે છે, ભાઈ તેની સુરક્ષાનું વચન આપે છે, મીઠાઈઓ વહેંચાય છે અને વિધિ પૂર્ણ થાય છે. આ દૃશ્ય નાજૂક, પરિચિત અને હૃદયસ્પર્શી છે, પરંતુ અપૂર્ણ જણાય છે. સુરક્ષાના...

મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ. હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. શિવનો અર્થ છે...



to the free, weekly Gujarat Samachar email newsletter