હિંડોળા ઉત્સવ હરિ સંગાથે લાડ કરવાનો અવસર

પવિત્ર અષાઢ-શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે લીલીછમ વનરાઇ ઓઢીને પૂરબહાર ખીલી ઉઠે છે. ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ શ્રાવણની પધરામણી ટાણે ગરજી ઊઠે છે. કોયલના ટહુકા તેમાં સાથ પુરાવે છે. દેવો પણ જાણે આ પધરામણી...

ચાતુર્માસનું અનુપમ મહત્વ

બાદશાહ અકબરે એક વાર ભરસભામાં દરબારીઓને પ્રશ્ન પૂછયોઃ ‘સત્યાવીસમાંથી નવ જાય તો કેટલા બાકી રહે?’ રાજા છે, ગમેત્યારે ગમે તેવો પ્રશ્ન પૂછી શકે. કોઈ તેમને એવું તો ના જ કહી શકે કે સાવ આવો પ્રશ્ન કેમ પૂછ્યો? સૌ દરબારીઓએ ઉત્તર આપ્યો: ‘અઢાર’.

સમસ્ત જૈન સમુદાયમાં ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે તીર્થંકર ભગવાન ઋણભદેવના જન્મ કલ્યાણક - દીક્ષા કલ્યાણકની ઘટના સંકળાયેલી છે.

હોળી અને ધુળેટી (આ વર્ષે પાંચ અને છ માર્ચ)નું પર્વ મનાવવા પાછળ કોઈ પણ કથા ભલે હોય, પરંતુ આ પર્વે રંગો લગાવીને રંગોત્સવ અવશ્ય મનાવાય છે. ભારતભરમાં જુદા...

મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ. હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. શિવનો અર્થ છે...



to the free, weekly Gujarat Samachar email newsletter