જે હંમેશા આપણા હિતમાં રહે તે મિત્ર

આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ એટલે મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને માનવી-માનવી વચ્ચે એક સશક્ત સંબંધ બાંધવાની તક આપતો મહામૂલો અવસર. યુએન દ્વારા ભલે 30 જુલાઇને આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ જાહેર કરાયો હોય, પરંતુ વિશ્વના અનેક દેશો ઓગસ્ટ મહિનાના...

ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યકત કરવાનું પર્વ

આદિકાળથી ભારતવર્ષમાં અષાઢી પૂનમ (આ વર્ષે 29 જુલાઇ)ના રોજ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ જ દિવસે મહામુનિ વેદવ્યાસજીનો પ્રાગટ્ય દિન હોવાથી ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે.

મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ. હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. શિવનો અર્થ છે...



to the free, weekly Gujarat Samachar email newsletter