
રંગોત્સવના પર્વ તરીકે જાણીતા હોળી-ધુળેટીનો તહેવાર (આ વર્ષે પાંચ અને છ માર્ચ) ઊજવવા પાછળ અનેક કથાઓ સંકળયેલી છે.
આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ એટલે મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને માનવી-માનવી વચ્ચે એક સશક્ત સંબંધ બાંધવાની તક આપતો મહામૂલો અવસર. યુએન દ્વારા ભલે 30 જુલાઇને આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ જાહેર કરાયો હોય, પરંતુ વિશ્વના અનેક દેશો ઓગસ્ટ મહિનાના...
આદિકાળથી ભારતવર્ષમાં અષાઢી પૂનમ (આ વર્ષે 29 જુલાઇ)ના રોજ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ જ દિવસે મહામુનિ વેદવ્યાસજીનો પ્રાગટ્ય દિન હોવાથી ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે.

રંગોત્સવના પર્વ તરીકે જાણીતા હોળી-ધુળેટીનો તહેવાર (આ વર્ષે પાંચ અને છ માર્ચ) ઊજવવા પાછળ અનેક કથાઓ સંકળયેલી છે.

મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ. હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. શિવનો અર્થ છે...