મહાન ગુરુ આદિ શંકરાચાર્ય

ગુરુ તો અનેક થઈ ગયા, પરંતુ સર્વ ગુરુમાં આદિ શંકરાચાર્યનું સ્થાન ઘણું ઊંચું છે. તેમણે માત્ર આધ્યાત્મિક અને ધાર્મિક ઉત્કર્ષ માટે કામ નહોતું કર્યું, તેમણે સામાજિક વ્યવસ્થા, રાજકીય સ્થિરતા, રાષ્ટ્રીય એકરાગતા, ધાર્મિક શુદ્ધિકરણ તથા દેશની ચેતના તેમજ...

અખાત્રીજ - શુભની સાતત્યતા

જીવનનો સારો સમય એટલે એવો સમય કે જ્યારે સમાજમાં દરેક ઇચ્છિત સ્વરૂપની સ્થિરતા પ્રાપ્ત થઈ હોય. આર્થિક સ્થિતિને કારણે જરૂરિયાત મુજબની કે તેનાથી સારી સુખ સગવડતા પ્રાપ્ત થઈ હોય, કુટુંબ તથા સમાજમાં માન-સન્માન હોય, ભવિષ્ય માટે કોઈ ચિંતા ન હોય અને સ્નેહીજનો...

ચૈત્ર સુદ નોમના દિવસે બપોરે બાર વાગ્યે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે ભગવાન શ્રીરામે જન્મ લીધો હતો. આ પર્વને આપણે સહુ રામનવમી (આ વર્ષે ૨૮...

હિન્દુ ધર્મગ્રંથોમાં ચૈત્ર સુદ પડવા (આ વર્ષે ૨૧ માર્ચ)ના રોજ નવ-સંવત્સરની ઉજવણીનો ઉલ્લેખ છે. નૂતન સંવત્સરનું પર્વ અતિ પ્રાચીન વૈદિક કાળથી જ મહાપર્વ તરીકે...

સમસ્ત જૈન સમુદાયમાં ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે તીર્થંકર ભગવાન ઋણભદેવના જન્મ કલ્યાણક - દીક્ષા કલ્યાણકની ઘટના સંકળાયેલી છે.

હોળી અને ધુળેટી (આ વર્ષે પાંચ અને છ માર્ચ)નું પર્વ મનાવવા પાછળ કોઈ પણ કથા ભલે હોય, પરંતુ આ પર્વે રંગો લગાવીને રંગોત્સવ અવશ્ય મનાવાય છે. ભારતભરમાં જુદા...

મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ. હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. શિવનો અર્થ છે...



to the free, weekly Gujarat Samachar email newsletter