વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

બીએપીએસ દ્વારા સ્વચ્છતા અભિયાન

બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. 

* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે રવિવાર તા. ૧૦-૧-૧૬ના રોજ બપોરે ૩થી ભજન, આરતી અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૭-૧૨-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮ ક્રિકલવુડ બ્રોડવે, વિક્સ અને મેટલન સામે, લંડન NW2 6QD ખાતે કરવામાં...

* ચક-89 ૧૦૫ બોન્ડ રોડ, મિચમ CR4 3HG ખાતે ન્યુ યર્સ ઇવના તા. ૩૧-૧૨-૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ન્યુ યર્સ ઇવ પાર્ટીનું આયોજન ચક-89 સ્થિત રેસ્ટોરંટ, સ્યુટ વન અને સ્યુટ ટુ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મનભાવન થ્રી કોર્સ ડીનર, કેશ બાર, બોલીવુડ ડાન્સ અને...

પ્ર. બ્ર. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ૯૫મા જન્મ દિનની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૧૯મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ સાંજે ૫થી રાતના ૯ (ભારતીય સમય) દરમિયાન તીર્થધામ સારંગપુર, ગુજરાત ખાતે ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું લાઇવ...

અગ્રગણ્ય ભજનીક અને ગુરૂ મહિમા, ઝવેરચંદ મેઘાણી રચીત ચારણ કન્યા તેમજ શિવાજીના હાલરડાને રજૂ કરવા માટે વિખ્યાત સંતશ્રી પ્રસાદજી મહારાજ યુકેની મુલાકાતે પધાર્યા...

ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના નિષ્ઠાવાન, સેવાભાવી કાર્યકર શ્રી સુખાભાઇ દુલ્લભભાઇ મિસ્ત્રી ૨૧ નવેમ્બર, શનિવારે ૮૦ વર્ષની વયે વૈકુઠવાસી થયા છે. મૂળ વણીસા (જિ.સુરત)ના...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૬-૧૨-૧૫ રવિવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે...

સાઉથ લંડનમાં રહેતા (ટાન્ઝાનિયાવાળા) શ્રી રજનીકાંત મૂળશંકર આચાર્યનું રવિવારના રોજ તા. ૨૯-૧૧-૨૦૧૫ના રોજ ૭૮ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. ૧૯૭૪માં લંડન આવી...

ધનતેરસ, સોમવાર તા.૯-૧૧-૧૫ના શુભદિને ભક્તિવેદાંત મેનોર, હરેકૃષ્ણ મંદિરમાં સવારના ૭ વાગ્યાના દર્શન, કિર્તન, ધૂન બાદ ઉપરના માળે પ.પૂ. શ્રીલા પ્રભુપાદજીના...

વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડનના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter