એસજીવીપી-ગુરુકુલના આંગણે યોજાયું ‘જુઈ-મેળો’ કવયિત્રી સંમેલન

વિશ્વભારતી સંસ્થાન તથા એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ‘જુઈ-મેળો’  કવયિત્રી સંમેલનનું આયોજન થયું હતું. સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીના દિવ્ય આશીર્વાદ સાથે યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલા સર્જકોએ હાજરી...

પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ 2025માં 40 વર્ષની ઊજવણીએ વિક્રમી ફંડ એકત્ર કરાયું

આ ઉનાળામાં 13મા વાર્ષિક પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ દરમિયાન વન કાઈન્ડ એક્ટ ચેરિટી માટે 45,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ માટે ભંડોળ એકત્ર કરવાનો આ નવો વિક્રમ સ્થાપિત થયો હતો. આ વર્ષની રકમ સાથે તમામ ઈવેન્ટ્સમાંથી પ્રાપ્ત કુલ...

વિશ્વભારતી સંસ્થાન તથા એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ‘જુઈ-મેળો’  કવયિત્રી સંમેલનનું આયોજન થયું હતું. સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીના...

આ ઉનાળામાં 13મા વાર્ષિક પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ દરમિયાન વન કાઈન્ડ એક્ટ ચેરિટી માટે 45,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ માટે ભંડોળ...

મિડલસેક્સના પિન્નેરમાં હેડોન સ્કૂલ ખાતે રવિવાર 13 જુલાઈએ યોજાએલી પ્લે બેડમિન્ટન સિનિયર્સ 50+ ડબલ્સ ટુર્નામેન્ટમાં નવનાત બેડમિન્ટન ક્લબે વિજય હાંસલ કર્યો...

NCGOUKની AGM (વાર્ષિક સામાન્ય સભા) અને SGM રવિવાર, 20 જુલાઈ 2025ના રોજ હેરોસ્થિત સંગત એડવાઈસ સેન્ટર ખાતે યોજાઈ હતી. કાર્યક્રમના પ્રથમ હિસ્સામાં સંગત એડવાઈસ...

બીએપીએસ સંસ્થા દ્વારા પૂ. પ્રમુખ સ્વામીએ સંસ્થાનું વડા તરીકે ગાદી નેતૃત્વ સંભાળ્યું તે પ્રસંગને 75 વર્ષ થયા છે ત્યારે ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. એક અહેવાલ...

છારોડી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) ખાતે સંસ્થાના અધ્યક્ષ પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂ. બાલકૃષ્ણદાસજી...

આજકાલ એઆઈના જમાનામાં ચેટજીપીટી, ગ્રોક સહિતનાં એઆઈ પ્લેટફોર્મ પર લોકો વિવિધ પ્રશ્નો પૂછી પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન કરે છે. એ જ રીતે ધર્મ અને ચિંતન સહિતના...

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ગુરુ પૂર્ણિમાના પવિત્ર ઉત્સવની ઉજવણી દરમિયાન અબુ ધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય...



to the free, weekly Gujarat Samachar email newsletter