
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વતી લોહાણા કોમ્યુનિટી યુકે (LCUK)એ મંગળવાર 10 જૂનના રોજ રાયસ્લિપના ‘વેન્યુ 5’ ખાતે આગામી LIBF એક્સ્પો 2026ની જાહેરાત...
નેહરુ સેન્ટર, લંડન ખાતે આસામના સમૃદ્ધ નૃત્ય વારસાની ઊજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રીય અને લોકનૃત્યોના મંત્રમુગ્ધ કરી દેનારા પ્રદર્શન થકી ઓડિયન્સ આસામની...
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ટેમ્પલમાં રાધાકૃષ્ણ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાની 50મી વર્ષગાંઠ અને રામ દરબારની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાની 25મી વર્ષગાંઠ તેમજ...
ઐતિહાસિક ગિલ્ડહોલમાં યોજાયેલા સમારોહમાં રવિન્દ્ર નથવાણીને કાઉન્સિલ કેવિન મિશેલના હસ્તે લોર્ડ મેયર ઓફ એક્સટર્સ કમેન્ડેશન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. સમાજની...
મલાવીની રાજધાની લિલોન્ગ્વેમાં નવાં BAPS હિન્દુ મંદિરનો શિલાન્યાસવિધિ યોજાયો હતો જેમાં દેશવિદેશથી 950થી વધુ ભક્તજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિલાન્યાસવિધિ...
સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં આવેલ પવિત્ર ગોમતી કિનારે કરોડોના ખર્ચે તૈયાર થઇ રહેલ નૂતન અક્ષર ભુવનની પૂ.લાલજીસૌરભ- પ્રસાદદાસજી, વડતાલ...
અમદાવાદના મેમનગર ગુરુકુળમાં 7 હજાર કિલો કેરીનો આમ્ર કુટોત્સવ યોજાયો હતો, અને બાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદ લોકોમાં તેનું પ્રસાદરૂપે...
ગુર્જર હિન્દુ યુનિયન (GHU) ના ઉપક્રમે વેસ્ટ સસેક્સના ક્રાઉલી ખાતે 25 મેથી 31 મે 2025 દરમિયાન ભાઈશ્રી રમેશભાઈની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવતકથા યોજાઈ હતી. પૂજ્ય...