સંસ્થા સમાચાર (અંક 27 જૂન 2026)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ધામેચા સેન્ટરમાં સંત સમાગમનો અનેરો અવસર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું આધ્યાત્મિક પ્રવચન

શ્રી વલ્લભ નિધિ યુકે અને શ્રીજીધામ હવેલી-લેસ્ટરના ઉપક્રમે શુક્રવાર, તા. 26 જૂનના રોજ સાંજે ૭.૪૫ વાગ્યે ષષ્ઠપીઠાધિશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું ‘21મી સદીમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતા’ વિષય પર આધ્યાત્મિક પ્રવચન અને જેજેશ્રીનો અભિવાદન...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી દરરોજ શ્રાવણ પારાયણનું...

સેવા ડે, સ્વીન્ડન દ્વારા ઘણાં વર્ષોથી આ વિસ્તારમાં સેવા પ્રોજેક્ટ્સ અને નિયમિત પ્રવૃત્તિઓ ચાલે છે. કોરોના મહામારીના કપરા સમયમાં પણ સંસ્થાના ૨૦૦થી વધુ વોલન્ટિયર્સની...

વેલ્સમાં માર્ચ મહિનામાં અમલી બનેલા લોકડાઉન બાદ પ્રથમ મોટા ધાર્મિક કાર્યક્રમ તરીકે તા. ૨ ઓગસ્ટને રવિવારે કાર્ડિફમાં હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા રક્ષાબંધનની...

• જૈન નેટવર્ક, કોલીન્ડલમાં પર્યુષણ પર્વ દરમિયાન વિશેષ વ્યાખ્યાનમાળા :જૈનાચાર્ય પદ્મભૂષણ રત્નસુંદરજી મહારાજ સાહેબના વ્યાખ્યાન સવારના ૧૧ થી ૧૨.૩૦. સ્નાત્ર પૂજા, પ્રતિક્રમણની વ્યવસ્થા સહિતના અન્ય કાર્યક્રમો જૈન સેન્ટરમાં કોરોના નીતિ-નિયમોના પાલનને...

નેનપુર ખાતે બિરાજમાન BAPSસ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામીએ રક્ષાબંધનના પવિત્ર પર્વે શ્રી રામ જન્મભૂમિ પર થનારા શિલાન્યાસ વિધિ માટે શ્રીરામયંત્રનું...

Tate મોડર્ન, Tate બ્રિટન, Tate લીવરપુલ અને Tate સેન્ટલાઈવ્સ ગેલેરી ૨૭ જુલાઈને સોમવારથી મુલાકાતીઓ માટે ફરી ખૂલ્લી મૂકાઈ હતી. કલારસિકો ફરીથી તેમના પસંદગીના...

શાળાઓમાં ઉનાળાની રજા પડી છે ત્યારે બોરેહામવૂડના કાઉલી હિલના સેંકડો બાળકોને ભૂખ્યાં રહેતાં બચાવવા સ્થાનિક સંસ્થાઓએ તેમને બપોરનું પોષણયુક્ત ભોજન પુરું પાડવા...

આધુનિક અને પરંપરાગત લાક્ષણિકતાઓ સાથે ઓલ્ડહામમાં £ ૫ મિલિયનના ખર્ચે તૈયાર થનારા નવા સ્વામીનારાયણ મંદિરનું કામકાજ શરૂ થયું છે. શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ દ્વારા...

BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩જી ઓગસ્ટને સોમવારે આવી રહેલા રક્ષાબંધન પર્વ અંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજે...

આપણે સ્ટેજ ફેશન શો તો ઘણાં જોયા હશે પરંતુ કોરોના મહામારીના લોકઅપ સમયગાળામાં ઘરના બેઠક ખંડમાં ફેશન શોનું કેટવોક થયું હોય એવું સાંભળવા કે જોવામાં આવ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter