
મોટા ભાગના લોકો આજે ધન-સંપત્તિને સમૃદ્ધિ માનવાની ભૂલ કરે છે. તેમને લાગે છે કે વધારે પૈસા હોવા એટલે વધારે સમૃદ્ધ હોવું, પરંતુ વાસ્તવમાં એવું નથી. જીવનનો...
મોટા ભાગના લોકો આજે ધન-સંપત્તિને સમૃદ્ધિ માનવાની ભૂલ કરે છે. તેમને લાગે છે કે વધારે પૈસા હોવા એટલે વધારે સમૃદ્ધ હોવું, પરંતુ વાસ્તવમાં એવું નથી. જીવનનો આધાર માત્ર પૈસા પર નથી. માત્ર ભૌતિક સંપત્તિ પર નથી. જીવનને સમૃદ્ધ બનાવવા માટે બીજા અનેક પરિબળોની...
ક્યારેક આપણે સ્વયંથી, પોતાના મિત્રોથી, સંબંધીઓથી કે સહકર્મચારીઓથી વધુ પડતી અપેક્ષા રાખી લઈએ છીએ. આ અપેક્ષા કામ માટે, લાગણી માટે, મદદ માટે કે બીજી કોઈ પ્રકારે હોઈ શકે. પરંતુ દરેક વખતે એ શક્ય બનતું નથી કે આપણી બધી અપેક્ષા પુરી થાય. અપેક્ષા પુરી...
મોટા ભાગના લોકો આજે ધન-સંપત્તિને સમૃદ્ધિ માનવાની ભૂલ કરે છે. તેમને લાગે છે કે વધારે પૈસા હોવા એટલે વધારે સમૃદ્ધ હોવું, પરંતુ વાસ્તવમાં એવું નથી. જીવનનો...
ક્યારેક આપણે સ્વયંથી, પોતાના મિત્રોથી, સંબંધીઓથી કે સહકર્મચારીઓથી વધુ પડતી અપેક્ષા રાખી લઈએ છીએ. આ અપેક્ષા કામ માટે, લાગણી માટે, મદદ માટે કે બીજી કોઈ પ્રકારે...
તમારા ફોનમાં કેટલીક વાર નોટિફિકેશન આવતું હશે કે સ્ટોરેજ ફૂલ થઇ ગયું છે. આ વખતે તમને સ્ટોરેજ મેનેજ કરવાનું, અગત્યનો ન હોય તેવો ડેટા ડિલીટ કરવાનું સૂચન ફોન...
તમારી અંદર છુપાયેલા પડછાયાને ઓળખો છો? મનોવિજ્ઞાનના અભ્યાસ અનુસાર દરેક વ્યક્તિની અંદર એક પડછાયો હોય છે જે વ્યક્તિનું જ બીજું રૂપ છે પરંતુ સામાન્ય રીતે સામે...
વ્યક્તિ કેટલી ઝડપથી સફળ થાય છે તે મહત્ત્વનું નથી, પરંતુ કેટલી સફળ થાય છે તે અગત્યનું છે. ઘણા લોકો મનમાં એવી ઈચ્છા રાખતા હોય છે કે તેઓ જલ્દી ધનવાન થઇ જાય...
સામાન્ય રીતે લોકો એવું માને છે કે અધ્યાત્મ એટલે સંસાર ત્યાગ. ભલે ભગવા પહેરીને સાધુતા ન પણ સ્વીકારે પરંતુ જે આધ્યાત્મિક વૃત્તિ અપનાવે તે ધીમે ધીમે સંસારથી...
આપણા શબ્દોમાં સફળતાનાં બીજ છુપાયેલા હોય છે. આપણી ભાષાથી જ નિર્ધારિત થાય છે કે આપણું ભવિષ્ય શું હશે. સકારાત્મક શબ્દ અને વાક્યપ્રયોગ કરનારા લોકોની માનસિકતા...
એક પ્રયોગ કરવામાં આવ્યો. કોલેજના પ્રાધ્યાપકે તેના વર્ગના વિદ્યાર્થીઓને માટે એક ટેબલ પર અલગ અલગ પાત્રમાં કોફી મૂકી. એકાદ પ્યાલો ચળકતો સુંદર દેખાય તેવો હતો,...
ગાંધીજીના જીવનનો એક કિસ્સો છે. એક દિવસ સવારે તેમને મળવા કોઈ આવ્યું. આગંતુકે તેમને પૂછ્યું કે બાપુ આ ખાટલા નીચે પાણીનો લોટો રાખ્યો છે એ શા માટે? ગાંધીજી...
જીવનના કેટલાક પડાવ એવા હોય છે કે જે આપણા માટે સૌથી વધારે યાદગાર અને મહત્ત્વપૂર્ણ બની રહે છે. જેમ કે ગાંધીજીના જીવનમાં તેમને દક્ષિણ આફ્રિકામાં રેલવેના પ્રથમ...