કીર્તનઃ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનરૂપી ખજાનાનું અનમોલ રત્ન

સૌરાષ્ટ્રની, ગુજરાતની સંતવાણી એ આપણી લોકસંસ્કૃતિનું એક ખુબ મોટું જમા પાસું હતું, જેનાથી તે સમયની અજ્ઞાન, નિરક્ષર પ્રજાને જ્ઞાન મળતું. સૌરાષ્ટ્રમાં કેટલાય સંત શિરોમણી થઇ ગયા જેમના ભજન જીવન માટે અમૂલ્ય અને આવશ્યક જ્ઞાન લોકોને પીરસતા. આ સંતો ગામેગામ...

મનને રિફ્રેશ કરો, જાતને રિ-સ્ટાર્ટ કરોઃ મૂડ સ્વિંગ પર અંકુશ રાખવો અનિવાર્ય

માણસનો સ્વભાવ અજીબ છે અને તેમાં સમુદ્રની માફક મોજા આવ્યા કરે છે પરંતુ આ તરંગોને જો નિયંત્રણમાં ન રાખવામાં આવે તો તે જીવનને હિલ્લોળે ચડાવી શકે છે. ક્યારેક ખુબ સારી રીતે વર્તન કરે તો ક્યારેક કોઈને ગણકારે જ નહિ, ક્યારેક ખુશમિજાજ રહે તો ક્યારેક...

કેટલાક લોકોને દલીલો કરવાનો માત્ર શોખ જ હોય છે. દરેક નાની-નાની વાતમાં તેઓ લાંબી લાંબી દલીલો કરતા રહે છે. ક્યારેક તરફેણમાં તો ક્યારેક વિરોધમાં અલગ અલગ ઉદાહરણો...

દિવાળી એટલે રામ, લક્ષ્મણ અને સીતાનો વનવાસ પૂર્ણ થયા પછી તેમના અયોધ્યામાં પુનરાગમનનું પર્વ. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો રામના જીવનમાં ચૌદ વર્ષનો વનવાસ ન આવ્યો હોત તો રામાયણની કહાણી શું હોત? રામનું વ્યક્તિત્વ, તેમની મહાનતા, રામાયણના...

આ વર્ષનું તબીબી વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક ડો. સ્વાન્તે પાબો નામના વૈજ્ઞાનિકને આપવામાં આવશે તેવું જાહેર થયું છે. સ્વાન્તે પાબોએ આપણા લાખો વર્ષ પહેલાના પૂર્વજોના ડીએનએ પર કામ કર્યું છે. 40 હજાર વર્ષ પૂર્વે આ પૃથ્વી પર જીવતા નિએન્ડરથલ માનવીઓના...

બાળપણમાં શીખેલી વાતો આપણા મન પર ઊંડી અસર જન્માવતી હોય છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો તો મોટાભાગની મનોવૃત્તિઓને બાળપણના અનુભવોનું પરિણામ ગણાવે છે. કોઈ સીરીઅલ કિલર હોય કે પછી હતાશ વ્યક્તિ, મનોચિકિત્સકો વ્યક્તિના બાળપણનું વિશ્લેષણ જરૂર કરે છે. 

બે-ત્રણ લોકોને એક કામ કરાવી આપવાની વિનંતી કરી હોય અને તે કામ થઇ જાય તો નક્કી કેમ થાય કે કોની મહેનતથી એ કામ થયું છે? આવી સ્થિતિમાં આપણે કેટલીય વાર એવી અસમંજસમાં મુકાઈએ છીએ કે એ બે-ત્રણ વ્યક્તિ પૈકી કોને થેન્ક યુ કહેવું.

‘લોસ્ટ કનેક્શન’ નામના પુસ્તકમાં તેના લેખક યોહાન હેરી એવું કહે છે કે ડિપ્રેશન-હતાશા માટે માત્ર મગજમાં થતા રસાયણિક ફેરફાર જ નહીં પરંતુ તેના સિવાયના કેટલાય...

જન્માષ્ટમી આવી રહી છે અને આપણે સૌ જાણીએ છીએ કે ‘નંદ ઘેર આનંદ ભયો’નો ઉત્સવ આખા દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ જ્યાં જ્યાં ભારતીયો રહેતા હશે ત્યાં ત્યાં...

ભીડથી અલગ દેખાવાની ઈચ્છા, પોતાની નોંધ લેવાય તેવું કંઈક કરવાની તાલાવેલી કેટલાક લોકોને એટલા અધીરા કરી દે છે કે તેઓ એવા પગલાં ભરે છે કે પછી શરમાવું પડે. કોઈ ભીડમાં પોતે અલગ દેખાવા માટે અજીબ કપડાં પહેરે છે, તો કોઈ પચીસ લોકો બેઠા હોય તેમની વચ્ચે...

જીવનમાં જેમ જેમ આપણે એક પછી એક પગથિયું ચડતા જઈએ તેમ તેમ કંઈક નવું નવું શીખવા મળે છે અને નવા અનુભવ થાય છે. જે રીતે શાળામાં એક ધોરણ પછી બીજા ધોરણમાં આગળ ચડતા જઈએ તેમ તેમ જ્ઞાન વધતું જાય તેવું જ જીવનના અન્ય ક્ષેત્રમાં પણ થાય છે. ક્રમશઃ આગળ વધવાની,...

કોઈ દેશને સમજવા માટે, કોઈ પ્રજાને સમજવા માટે સૌથી વધારે મહત્ત્વની કડી શું હોઈ શકે? જયારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને તેઓએ આપણા પર રાજ સ્થાપ્યું તે પુરી પ્રક્રિયા દરમિયાન તેઓએ આપણા ઇતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. દરેક સમાજની તત્કાલીન સ્થિતિ...