સગાસંબંધીઓ, મિત્રો અને પરિચિતોમાં આપણે હળવામળવાનું અને ઊઠવાબેસવાનું રાખતા હોઈએ છીએ. માનવીનો સ્વભાવ જ છે સામાજિક સહચાર કેળવવાનો. સાહચર્ય વિના આપણને એકલું લાગે છે, સૂનુંસૂનું લાગે છે. એટલા માટે જ કહેવાય છે ને કે માનવી સામાજિક પ્રાણી છે. તે એક...
સૌરાષ્ટ્રની, ગુજરાતની સંતવાણી એ આપણી લોકસંસ્કૃતિનું એક ખુબ મોટું જમા પાસું હતું, જેનાથી તે સમયની અજ્ઞાન, નિરક્ષર પ્રજાને જ્ઞાન મળતું. સૌરાષ્ટ્રમાં કેટલાય સંત શિરોમણી થઇ ગયા જેમના ભજન જીવન માટે અમૂલ્ય અને આવશ્યક જ્ઞાન લોકોને પીરસતા. આ સંતો ગામેગામ...
માણસનો સ્વભાવ અજીબ છે અને તેમાં સમુદ્રની માફક મોજા આવ્યા કરે છે પરંતુ આ તરંગોને જો નિયંત્રણમાં ન રાખવામાં આવે તો તે જીવનને હિલ્લોળે ચડાવી શકે છે. ક્યારેક ખુબ સારી રીતે વર્તન કરે તો ક્યારેક કોઈને ગણકારે જ નહિ, ક્યારેક ખુશમિજાજ રહે તો ક્યારેક...
સગાસંબંધીઓ, મિત્રો અને પરિચિતોમાં આપણે હળવામળવાનું અને ઊઠવાબેસવાનું રાખતા હોઈએ છીએ. માનવીનો સ્વભાવ જ છે સામાજિક સહચાર કેળવવાનો. સાહચર્ય વિના આપણને એકલું લાગે છે, સૂનુંસૂનું લાગે છે. એટલા માટે જ કહેવાય છે ને કે માનવી સામાજિક પ્રાણી છે. તે એક...
આજે હાઈબ્રીડ મિટિંગ અને વર્ક ફ્રોમ હોમના જમાનામાં આપણે કેટલીય મિટિંગ વર્ચ્યુઅલ કરીએ છીએ. ઝૂમ, ગુગલ મીટ, વેબેક્સ, માઈક્રોસોફ્ટ ટિમ વગેરે જેવા પ્લેટફોર્મ...
કોઈ પણ આઇડિયાને બરાબર પ્લાનિંગ કરીને, તેનું એક્ઝેક્યુશન સારી રીતે કરવાથી જ ઈચ્છીત રિઝલ્ટ મળી શકે. કોઈ વિચાર - આઈડિયા - પર આયોજન - પ્લાંનિંગ - અને અમલ -...
કોઈ કારીગરને કામ કરવા માટે ઓજારની જરૂર પડે છે. કડિયા કામ કરનારને તગારું, પાવડો, સિમેન્ટ પ્લાસ્ટર કરવા માટેના ઓજારની આવશ્યકતા રહે છે. તેવી જ રીતે સુથારને...
જીવનમાં શું મેળવવું છે તેના અંગે વિચારી વિચારીને આપણે હંમેશા મથ્યા કરીયે છીએ, પરંતુ ક્યારેક એ પણ વિચારવું પડશે કે શું ત્યજવું છે. જ્યાં સુધી આપણી ટોકરી...
મોબાઈલ આજના સમયની તાતી જરૂરિયાત છે. તેના વિના જીવન ચાલે તેમ નથી. પરંતુ તમે મોબાઈલને કેવી રીતે ઉપયોગમાં લો છો તે પણ મહત્ત્વનું છે. કેટલાક લોકો માટે મોબાઈલ...
વર્ષ 2022નો આ છેલ્લો આર્ટિકલ છે. આવનારા વર્ષ માટે સૌ તૈયારી કરી રહ્યા હશે. આ વર્ષ આપણા જીવનમાં ખુબ મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. કેટલાય મહત્ત્વપૂર્ણ પડાવોમાંથી આપણે પસાર થયા છીએ અને ઘણા નવા અનુભવો કર્યા છે.
વર્ષ 2022 પૂરું થવા આવ્યું છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. કેટલાક લોકો વેકેશન પ્લાન કરી રહ્યા છે તો કેટલાક લોકો મિત્રો સાથે પાર્ટી....
લોકોની એવી વૃત્તિ હોય છે કે બીજાની દરેક ક્રિયા અને પ્રવૃત્તિને તેમનો સ્વભાવ ગણાવે જયારે પોતાની કોઈ ક્રિયાને બાહ્ય સંજોગોનું પરિણામ. ઘણી વાર એવું થતું હોય...
રોજ સવારે તમારો મૂડ કોણ નક્કી કરે છે? મોટાભાગના લોકો એ વાત માને છે કે જેવી સવાર તેવો દિવસ. એટલે કે જો સવાર સારી જાય તો દિવસ પણ સારો જ જાય. જોકે તેનાથી...