
વીતેલા સપ્તાહે ગ્રેટા ગેર્વિગની ‘બાર્બી’ અને ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપનહેઇમર’ જેવી બહુ-અપેક્ષિત ફિલ્મો રિલીઝ થઇ. તે પહેલા ‘મિશન ઇમ્પોસિબલ - ડેડ રિકોનીન્ગ’...
મોટાભાગના લોકો આખી જિંદગી કારકિર્દી - કરીઅર માટે દોડ્યા કરે છે. ભલે તે નોકરી હોય કે ધંધો હોય. સારી આવક થતી હોય. આર્થિક સ્થિતિ સારી હોય. મોભાદાર સ્થાન સમાજમાં મળી રહે અને પોતાની તથા પરિવારની જરૂરિયાત જ નહિ, પરંતુ બધી ઈચ્છાઓ પણ પૂરી થઇ શકે એટલા...
જીવનમાં આનંદ હોવો જરૂરી છે. તેનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પૌરાણિકકાળથી સ્થાપિત થયું છે. એટલા માટે જ તો કેટલાય સંતો પોતાના નામ પાછળ જ આનંદ લગાડે છે, જેમ કે: ચિન્મયાનંદ, દયાનંદ, મુક્તાનંદ, સહજાનંદ વગેરે. અમેરિકન બંધારણમાં પર્સ્યુટ ઓફ હેપિનેસને...

વીતેલા સપ્તાહે ગ્રેટા ગેર્વિગની ‘બાર્બી’ અને ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપનહેઇમર’ જેવી બહુ-અપેક્ષિત ફિલ્મો રિલીઝ થઇ. તે પહેલા ‘મિશન ઇમ્પોસિબલ - ડેડ રિકોનીન્ગ’...

‘નામ તેનો નાશ’ના ન્યાયે જે ‘જન્મે તેનું મૃત્યુ’ નિશ્ચિત જ છે. દરેક સજીવ - પછી તે માનવી હોય, પક્ષી હોય, પ્રાણી હોય, વનસ્પતિ હોય કે સુક્ષ્માણુ હોય, તેનું...

પ્રતિરોધ ઉભો ન થાય ત્યાં સુધી આપણી ઈચ્છાઓ સાનુકૂળતાથી વધ્યા જ કરે છે. સાઇકલ લેવાની ઈચ્છા થાય અને તે કોઈ મુશ્કેલી વગર પુરી થઇ જાય તો મન સ્કૂટર લેવાની ઈચ્છા...

દુનિયા વિકસતી જાય છે અને આપણા સૌનું જીવન ધીમે ધીમે આર્થિક અને સહૂલિયતની બાબતમાં સમૃદ્ધ બનતું જાય છે. મધ્યમ વર્ગમાં હોઈએ તો પણ હવે આપણા પૂર્વજોની માફક ચીજવસ્તુઓના...

એવું કહેવાય છે કે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે મસ્તિષ્કને વિચારશૂન્ય બનાવવું જોઈએ, પરંતુ મોટાભાગના લોકો માટે એ વાત શક્ય નથી. વિચારો તો આવતા-જતા રહે...

બાળપણમાં તમે ક્યારેય ચાવીવાળી મોટરગાડી ચલાવી હોય તો તમને યાદ હશે કે જયારે તે ચાલતી ચાલતી પલંગ નીચે જાય કે બીજી કોઈ દિશામાં જાય ત્યારે આપણે તેને આંગળીથી...

કોઈ તમને પોતાના ફોનમાં એક ફોટો બતાવે તો તે જોઈ લેવો. તેને લેફ્ટ કે રાઈટ સ્ક્રોલ કરીને બીજા ફોટા જોવા નહિ. આપણને ખબર નથી કે બીજું કોઈના ફોનમાં શું હોઈ શકે....

સત્ય શોધવાની સૌથી ઉત્તમ પદ્ધતિ શું છે? લોકોના મંતવ્ય અલગ અલગ હોઈ શકે, પરંતુ સચોટ પ્રશ્ન પૂછવા અને તેના જવાબ શોધવાની તરકીબ અનેક દર્શનશાસ્ત્રીઓએ અપનાવી છે...

એક પરિચિત વ્યક્તિને હમણાં લીવર સોરાસીસની બીમારી હોવાનું ડોક્ટરે જણાવ્યું. સોરાસીસને સામાન્ય રીતે આપણે ચામડીના એક રોગ તરીકે ઓળખીએ છીએ પરંતુ ક્યારેક લીવર...

શું કોઈ પોતાના ડીએનએમાં બદલાવ લાવી શકે છે? દરેક જીવનું બંધારણીય માળખું એટલે ડીએનએ. આ ડીએનએ જ નક્કી કરે છે કે કોઈ પણ જીવ, વ્યક્તિનો રંગ કેવો હશે, તેના વાળ...