કીર્તનઃ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનરૂપી ખજાનાનું અનમોલ રત્ન

સૌરાષ્ટ્રની, ગુજરાતની સંતવાણી એ આપણી લોકસંસ્કૃતિનું એક ખુબ મોટું જમા પાસું હતું, જેનાથી તે સમયની અજ્ઞાન, નિરક્ષર પ્રજાને જ્ઞાન મળતું. સૌરાષ્ટ્રમાં કેટલાય સંત શિરોમણી થઇ ગયા જેમના ભજન જીવન માટે અમૂલ્ય અને આવશ્યક જ્ઞાન લોકોને પીરસતા. આ સંતો ગામેગામ...

મનને રિફ્રેશ કરો, જાતને રિ-સ્ટાર્ટ કરોઃ મૂડ સ્વિંગ પર અંકુશ રાખવો અનિવાર્ય

માણસનો સ્વભાવ અજીબ છે અને તેમાં સમુદ્રની માફક મોજા આવ્યા કરે છે પરંતુ આ તરંગોને જો નિયંત્રણમાં ન રાખવામાં આવે તો તે જીવનને હિલ્લોળે ચડાવી શકે છે. ક્યારેક ખુબ સારી રીતે વર્તન કરે તો ક્યારેક કોઈને ગણકારે જ નહિ, ક્યારેક ખુશમિજાજ રહે તો ક્યારેક...

કોઈ દેશ પ્રગતિ કરે ત્યારે તેની અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થામાં ઉત્તરોત્તર સુધારા થાય, લોકોમાં શિક્ષણ વધે, સવલતો વધે તેમજ આરોગ્ય અને પરિવહનને લગતી સેવાઓ સુગમ અને સુલભ બને છે. આવા પરિમાણોને આધારે આપણે કોઈ દેશને વિકસિત કે વિકાસશીલ કે અવિકસિત કહી...

સંસ્કૃતમાં એક શબ્દ છે ભવ, જેનો અર્થ થાય છે બનવું - બીકમીંગ. આ શબ્દ જ આપણે વારંવાર ગુજરાતી ભાષામાં એવી રીતે વાપરતા હોઈએ છીએ કે જેનો અર્થ જન્મ સાથે, જીવન...

ક્યારેક આપણે નાની-નાની વાતોને બહુ ગંભીરતાથી લેતા હોઈએ છીએ જેના કારણે જીવનમાં કેટલાય વમળો અને વિચારના વાવાઝોડા આવી જાય છે. જેમ કે કોઈને પગમાં સ્નાયુની ગાંઠ થઈ હોય અને ક્યારેક આંગળી વડે તેને અનુભવી લે તો મનમાં વિચારોનું યુદ્ધ શરૂ થાય. થોડી વાર...

ગુજરાતની ગરમી અંગે વધારે વાત થતી હોતી નથી કેમ કે આપણે દેશની વાત કરીએ ત્યારે એવું મનાય છે કે વધારે ગરમી તો રાજસ્થાન, દિલ્હી વગેરે ક્ષેત્રોમાં પડે. ગુજરાતની...

આવજો... કહેવાનો સમય આવી ગયો છે. ત્રણ વર્ષ અને એક મહિનાના લંડનવાસ પછી હવે સમય આવી ગયો છે આપ સૌને આવજો કહેવાનો, અલવિદા કહેવાનો. આવા અલવિદા કહેવાના મોકા આપણા જીવનમાં અનેકવાર આવતા હોય છે.

બકરીને રસ્તામાં આગળ વધતાં વચ્ચે પથ્થર આવે તો તે કાં તો તેને ઓળંગી જાય છે અથવા તો વળાંક લઈને આગળ નીકળી જાય છે. બકરી જેવું જાનવર પણ રસ્તામાં આવતા વિઘ્નોથી...

ક્યારેક દિવસની શરૂઆતથી જ આપણને કોઈક બેચેની લાગ્યા કરતી હોય છે. એવું લાગે છે કે જીવનમાં કંઈ જ સારું નથી થઇ રહ્યું, ક્યાંકને ક્યાંક કોઈ સમસ્યા આવી રહી છે પરંતુ ખરેખર શું બાબત છે જે મનમાં ખૂંચી રહી છે તેની ખબર ન પડે. 

કેટલી વાર તમે પોતાની જરૂરિયાત કે ઈચ્છા પૂરી કરવા માટે કોઈની સામે અવાજ ઉઠાવી શકો છો, અરજી કરી શકો છો? કેટલીય વાર આપણને પોતાના અધિકારની માગણી કરવામાં પણ...

સાચું શું અને ખોટું શું તેનો નિર્ણય કરવો ક્યારેક આપણા માટે જીવનમાં મુશ્કેલ થઇ પડે છે. સમાજે નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોને આધારે જીવન જીવવાની કોશિશ કરનારા, નીતિ-નિયમોનું પાલન કરનારા લોકો માટે કેટલીય વાર આવા પ્રશ્નો ઉભા થાય છે. ધર્મસંકટ જેને...

‘તમે મારા માટે કર્યું જ શું છે?’ આ પ્રશ્ન કેટલાય મા-બાપ, સરકાર અને મિત્રોએ સાંભળ્યો હશે અને ત્યારે જવાબ શું દેવો તેનો નિર્ણય નહિ કરી શક્યા હોય. આ પ્રશ્ન બે પરિસ્થિતિમાં ઉભો થાય છે. એક તો જયારે વ્યક્તિ ખરેખર જ કંઈક મેળવવાને હકદાર હોય, પરંતુ તે...