તમારી કલ્પનાના ઘોડા ક્યાં દોડે છે?

દરેક વ્યક્તિ પાસે એક અજબ શક્તિ છે - કલ્પનાશક્તિ. આ કલ્પનાશક્તિ જ માણસને વૈવિધ્યને સમજવાની, તેને માણવાની શક્તિ આપે છે. જે વ્યક્તિની કલ્પના ખીલેલી હોય તે હંમેશા ખુશ રહે છે. હાથમાં ચાનો કપ લઈને બેઠા બેઠા જ તે માણસ અમેરિકા ફરી આવે, ચંદ્ર પર ચક્કર...

જીવનની સાચી સમૃદ્ધિ શું છે?

મોટા ભાગના લોકો આજે ધન-સંપત્તિને સમૃદ્ધિ માનવાની ભૂલ કરે છે. તેમને લાગે છે કે વધારે પૈસા હોવા એટલે વધારે સમૃદ્ધ હોવું, પરંતુ વાસ્તવમાં એવું નથી. જીવનનો આધાર માત્ર પૈસા પર નથી. માત્ર ભૌતિક સંપત્તિ પર નથી. જીવનને સમૃદ્ધ બનાવવા માટે બીજા અનેક પરિબળોની...

વર્ષ 2022નો આ છેલ્લો આર્ટિકલ છે. આવનારા વર્ષ માટે સૌ તૈયારી કરી રહ્યા હશે. આ વર્ષ આપણા જીવનમાં ખુબ મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. કેટલાય મહત્ત્વપૂર્ણ પડાવોમાંથી આપણે પસાર થયા છીએ અને ઘણા નવા અનુભવો કર્યા છે.

વર્ષ 2022 પૂરું થવા આવ્યું છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. કેટલાક લોકો વેકેશન પ્લાન કરી રહ્યા છે તો કેટલાક લોકો મિત્રો સાથે પાર્ટી....

લોકોની એવી વૃત્તિ હોય છે કે બીજાની દરેક ક્રિયા અને પ્રવૃત્તિને તેમનો સ્વભાવ ગણાવે જયારે પોતાની કોઈ ક્રિયાને બાહ્ય સંજોગોનું પરિણામ. ઘણી વાર એવું થતું હોય...

રોજ સવારે તમારો મૂડ કોણ નક્કી કરે છે? મોટાભાગના લોકો એ વાત માને છે કે જેવી સવાર તેવો દિવસ. એટલે કે જો સવાર સારી જાય તો દિવસ પણ સારો જ જાય. જોકે તેનાથી...

કેટલાક લોકોને દલીલો કરવાનો માત્ર શોખ જ હોય છે. દરેક નાની-નાની વાતમાં તેઓ લાંબી લાંબી દલીલો કરતા રહે છે. ક્યારેક તરફેણમાં તો ક્યારેક વિરોધમાં અલગ અલગ ઉદાહરણો...

દિવાળી એટલે રામ, લક્ષ્મણ અને સીતાનો વનવાસ પૂર્ણ થયા પછી તેમના અયોધ્યામાં પુનરાગમનનું પર્વ. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો રામના જીવનમાં ચૌદ વર્ષનો વનવાસ ન આવ્યો હોત તો રામાયણની કહાણી શું હોત? રામનું વ્યક્તિત્વ, તેમની મહાનતા, રામાયણના...

આ વર્ષનું તબીબી વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક ડો. સ્વાન્તે પાબો નામના વૈજ્ઞાનિકને આપવામાં આવશે તેવું જાહેર થયું છે. સ્વાન્તે પાબોએ આપણા લાખો વર્ષ પહેલાના પૂર્વજોના ડીએનએ પર કામ કર્યું છે. 40 હજાર વર્ષ પૂર્વે આ પૃથ્વી પર જીવતા નિએન્ડરથલ માનવીઓના...

બાળપણમાં શીખેલી વાતો આપણા મન પર ઊંડી અસર જન્માવતી હોય છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો તો મોટાભાગની મનોવૃત્તિઓને બાળપણના અનુભવોનું પરિણામ ગણાવે છે. કોઈ સીરીઅલ કિલર હોય કે પછી હતાશ વ્યક્તિ, મનોચિકિત્સકો વ્યક્તિના બાળપણનું વિશ્લેષણ જરૂર કરે છે. 

બે-ત્રણ લોકોને એક કામ કરાવી આપવાની વિનંતી કરી હોય અને તે કામ થઇ જાય તો નક્કી કેમ થાય કે કોની મહેનતથી એ કામ થયું છે? આવી સ્થિતિમાં આપણે કેટલીય વાર એવી અસમંજસમાં મુકાઈએ છીએ કે એ બે-ત્રણ વ્યક્તિ પૈકી કોને થેન્ક યુ કહેવું.

‘લોસ્ટ કનેક્શન’ નામના પુસ્તકમાં તેના લેખક યોહાન હેરી એવું કહે છે કે ડિપ્રેશન-હતાશા માટે માત્ર મગજમાં થતા રસાયણિક ફેરફાર જ નહીં પરંતુ તેના સિવાયના કેટલાય...