અપેક્ષા અને ક્ષમતા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે

ક્યારેક આપણે સ્વયંથી, પોતાના મિત્રોથી, સંબંધીઓથી કે સહકર્મચારીઓથી વધુ પડતી અપેક્ષા રાખી લઈએ છીએ. આ અપેક્ષા કામ માટે, લાગણી માટે, મદદ માટે કે બીજી કોઈ પ્રકારે હોઈ શકે. પરંતુ દરેક વખતે એ શક્ય બનતું નથી કે આપણી બધી અપેક્ષા પુરી થાય. અપેક્ષા પુરી...

તમારા મગજનું સ્ટોરેજ મેનેજ કરતા શીખો

તમારા ફોનમાં કેટલીક વાર નોટિફિકેશન આવતું હશે કે સ્ટોરેજ ફૂલ થઇ ગયું છે. આ વખતે તમને સ્ટોરેજ મેનેજ કરવાનું, અગત્યનો ન હોય તેવો ડેટા ડિલીટ કરવાનું સૂચન ફોન કરે છે. તેવું જ સૂચન સમયે સમયે ગુગલ ડ્રાઈવ કે એપલ સ્ટોરેજ પણ કરે છે. જયારે ફોનનું સ્ટોરેજ...

લોકોની એવી વૃત્તિ હોય છે કે બીજાની દરેક ક્રિયા અને પ્રવૃત્તિને તેમનો સ્વભાવ ગણાવે જયારે પોતાની કોઈ ક્રિયાને બાહ્ય સંજોગોનું પરિણામ. ઘણી વાર એવું થતું હોય...

રોજ સવારે તમારો મૂડ કોણ નક્કી કરે છે? મોટાભાગના લોકો એ વાત માને છે કે જેવી સવાર તેવો દિવસ. એટલે કે જો સવાર સારી જાય તો દિવસ પણ સારો જ જાય. જોકે તેનાથી...

કેટલાક લોકોને દલીલો કરવાનો માત્ર શોખ જ હોય છે. દરેક નાની-નાની વાતમાં તેઓ લાંબી લાંબી દલીલો કરતા રહે છે. ક્યારેક તરફેણમાં તો ક્યારેક વિરોધમાં અલગ અલગ ઉદાહરણો...

દિવાળી એટલે રામ, લક્ષ્મણ અને સીતાનો વનવાસ પૂર્ણ થયા પછી તેમના અયોધ્યામાં પુનરાગમનનું પર્વ. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો રામના જીવનમાં ચૌદ વર્ષનો વનવાસ ન આવ્યો હોત તો રામાયણની કહાણી શું હોત? રામનું વ્યક્તિત્વ, તેમની મહાનતા, રામાયણના...

આ વર્ષનું તબીબી વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક ડો. સ્વાન્તે પાબો નામના વૈજ્ઞાનિકને આપવામાં આવશે તેવું જાહેર થયું છે. સ્વાન્તે પાબોએ આપણા લાખો વર્ષ પહેલાના પૂર્વજોના ડીએનએ પર કામ કર્યું છે. 40 હજાર વર્ષ પૂર્વે આ પૃથ્વી પર જીવતા નિએન્ડરથલ માનવીઓના...

બાળપણમાં શીખેલી વાતો આપણા મન પર ઊંડી અસર જન્માવતી હોય છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો તો મોટાભાગની મનોવૃત્તિઓને બાળપણના અનુભવોનું પરિણામ ગણાવે છે. કોઈ સીરીઅલ કિલર હોય કે પછી હતાશ વ્યક્તિ, મનોચિકિત્સકો વ્યક્તિના બાળપણનું વિશ્લેષણ જરૂર કરે છે. 

બે-ત્રણ લોકોને એક કામ કરાવી આપવાની વિનંતી કરી હોય અને તે કામ થઇ જાય તો નક્કી કેમ થાય કે કોની મહેનતથી એ કામ થયું છે? આવી સ્થિતિમાં આપણે કેટલીય વાર એવી અસમંજસમાં મુકાઈએ છીએ કે એ બે-ત્રણ વ્યક્તિ પૈકી કોને થેન્ક યુ કહેવું.

‘લોસ્ટ કનેક્શન’ નામના પુસ્તકમાં તેના લેખક યોહાન હેરી એવું કહે છે કે ડિપ્રેશન-હતાશા માટે માત્ર મગજમાં થતા રસાયણિક ફેરફાર જ નહીં પરંતુ તેના સિવાયના કેટલાય...

જન્માષ્ટમી આવી રહી છે અને આપણે સૌ જાણીએ છીએ કે ‘નંદ ઘેર આનંદ ભયો’નો ઉત્સવ આખા દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ જ્યાં જ્યાં ભારતીયો રહેતા હશે ત્યાં ત્યાં...

ભીડથી અલગ દેખાવાની ઈચ્છા, પોતાની નોંધ લેવાય તેવું કંઈક કરવાની તાલાવેલી કેટલાક લોકોને એટલા અધીરા કરી દે છે કે તેઓ એવા પગલાં ભરે છે કે પછી શરમાવું પડે. કોઈ ભીડમાં પોતે અલગ દેખાવા માટે અજીબ કપડાં પહેરે છે, તો કોઈ પચીસ લોકો બેઠા હોય તેમની વચ્ચે...