
કોઈ પણ આઇડિયાને બરાબર પ્લાનિંગ કરીને, તેનું એક્ઝેક્યુશન સારી રીતે કરવાથી જ ઈચ્છીત રિઝલ્ટ મળી શકે. કોઈ વિચાર - આઈડિયા - પર આયોજન - પ્લાંનિંગ - અને અમલ -...
આપણને આ જીવન જીવાડનારું માધ્યમ શરીર છે. શરીર વિના આપણું અસ્તિત્વ આ સૃષ્ટિમાં શક્ય નથી. જો આપણી એક કાર ખરાબ થાય તો આપણે બીજી લઇ શકીએ પરંતુ આપણું શરીર ચાલતું બંધ થઇ જાય તો આપણે બીજા શરીરમાં પ્રવેશીને જીવન જીવી શકીએ તેવું બનતું નથી. માટે આ શરીરને...
તમે શ્રેષ્ઠ જીવન જીવવા ઈચ્છો છો કે સંતુલિત એ મોટો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ સામાન્ય રીતે બીજાને ઈર્ષ્યા આવે તેવું જીવન ઈચ્છે છે. આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોતાના, પરિવારના અને પોતાની પ્રવૃતિઓના ફોટો મૂકીને લોકોને બતાવવા ઇચ્છતા હોઈએ છીએ કે...

કોઈ પણ આઇડિયાને બરાબર પ્લાનિંગ કરીને, તેનું એક્ઝેક્યુશન સારી રીતે કરવાથી જ ઈચ્છીત રિઝલ્ટ મળી શકે. કોઈ વિચાર - આઈડિયા - પર આયોજન - પ્લાંનિંગ - અને અમલ -...

કોઈ કારીગરને કામ કરવા માટે ઓજારની જરૂર પડે છે. કડિયા કામ કરનારને તગારું, પાવડો, સિમેન્ટ પ્લાસ્ટર કરવા માટેના ઓજારની આવશ્યકતા રહે છે. તેવી જ રીતે સુથારને...

જીવનમાં શું મેળવવું છે તેના અંગે વિચારી વિચારીને આપણે હંમેશા મથ્યા કરીયે છીએ, પરંતુ ક્યારેક એ પણ વિચારવું પડશે કે શું ત્યજવું છે. જ્યાં સુધી આપણી ટોકરી...

મોબાઈલ આજના સમયની તાતી જરૂરિયાત છે. તેના વિના જીવન ચાલે તેમ નથી. પરંતુ તમે મોબાઈલને કેવી રીતે ઉપયોગમાં લો છો તે પણ મહત્ત્વનું છે. કેટલાક લોકો માટે મોબાઈલ...
વર્ષ 2022નો આ છેલ્લો આર્ટિકલ છે. આવનારા વર્ષ માટે સૌ તૈયારી કરી રહ્યા હશે. આ વર્ષ આપણા જીવનમાં ખુબ મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. કેટલાય મહત્ત્વપૂર્ણ પડાવોમાંથી આપણે પસાર થયા છીએ અને ઘણા નવા અનુભવો કર્યા છે.

વર્ષ 2022 પૂરું થવા આવ્યું છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. કેટલાક લોકો વેકેશન પ્લાન કરી રહ્યા છે તો કેટલાક લોકો મિત્રો સાથે પાર્ટી....

લોકોની એવી વૃત્તિ હોય છે કે બીજાની દરેક ક્રિયા અને પ્રવૃત્તિને તેમનો સ્વભાવ ગણાવે જયારે પોતાની કોઈ ક્રિયાને બાહ્ય સંજોગોનું પરિણામ. ઘણી વાર એવું થતું હોય...

રોજ સવારે તમારો મૂડ કોણ નક્કી કરે છે? મોટાભાગના લોકો એ વાત માને છે કે જેવી સવાર તેવો દિવસ. એટલે કે જો સવાર સારી જાય તો દિવસ પણ સારો જ જાય. જોકે તેનાથી...

કેટલાક લોકોને દલીલો કરવાનો માત્ર શોખ જ હોય છે. દરેક નાની-નાની વાતમાં તેઓ લાંબી લાંબી દલીલો કરતા રહે છે. ક્યારેક તરફેણમાં તો ક્યારેક વિરોધમાં અલગ અલગ ઉદાહરણો...
દિવાળી એટલે રામ, લક્ષ્મણ અને સીતાનો વનવાસ પૂર્ણ થયા પછી તેમના અયોધ્યામાં પુનરાગમનનું પર્વ. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો રામના જીવનમાં ચૌદ વર્ષનો વનવાસ ન આવ્યો હોત તો રામાયણની કહાણી શું હોત? રામનું વ્યક્તિત્વ, તેમની મહાનતા, રામાયણના...