જયારે શરીર ના પાડી દે ત્યારે સંપત્તિ અને સત્તા થોભી જાય છે

આપણને આ જીવન જીવાડનારું માધ્યમ શરીર છે. શરીર વિના આપણું અસ્તિત્વ આ સૃષ્ટિમાં શક્ય નથી. જો આપણી એક કાર ખરાબ થાય તો આપણે બીજી લઇ શકીએ પરંતુ આપણું શરીર ચાલતું બંધ થઇ જાય તો આપણે બીજા શરીરમાં પ્રવેશીને જીવન જીવી શકીએ તેવું બનતું નથી. માટે આ શરીરને...

સંતુલિત જીવન શ્રેષ્ઠ જીવન નથી, પરંતુ...

તમે શ્રેષ્ઠ જીવન જીવવા ઈચ્છો છો કે સંતુલિત એ મોટો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ સામાન્ય રીતે બીજાને ઈર્ષ્યા આવે તેવું જીવન ઈચ્છે છે. આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોતાના, પરિવારના અને પોતાની પ્રવૃતિઓના ફોટો મૂકીને લોકોને બતાવવા ઇચ્છતા હોઈએ છીએ કે...

તમે ક્યારેય ધ્યાન કર્યું છે? ધ્યાન - મેડિટેશન સદીઓ જૂની ભારતીય પારંપરિક પદ્ધતિ છે જે આપણા મનને શાંત કરવા માટે, આત્મા સાથે જોડાણ સાધવા માટે, પોતાની આંતરિક...

જો તમારે સ્થળ પરિવર્તન કરવાનું થાય તો? ત્યારે આપણા મનમાં કેવા વિચાર આવે છે? તમને એક જગ્યાએ સ્થાયી થઈને રહેવાનું ગમે કે વિશ્વમાં અલગ અલગ સ્થળોએ ફરવાનું...

ક્યારેય એવું થયું છે કે તમે ઉબર કે બોલ્ટ ટેક્સી ઓર્ડર કરી હોય અને તમારે જે ટેક્સીમાં બેસવાનું હોય તેને બદલે કોઈ બીજી ગાડીમાં સવાર થઈ ગયા હોય? ત્રણ-ચાર...

ક્યારેક આપણે એ વાત ભૂલી જતાં હોઈએ છીએ કે સુખી હોવું અને ખુશ હોવું બંને અલગ અલગ વાત છે. સુખ-સંપત્તિના સાધનો આપણને ખુશ કરવાની ખાતરી આપી શકતા નથી તો તેમનો...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કેટલાય કાર્યક્રમો થયા. આખું વર્ષ શરીરને હલાવવાની તકલીફ ન લેતા હોય તેવા લોકો પણ આ દિવસે કેટલાય કાર્યક્રમોમાં વિશેષ અતિથિ તરીકે...

શું તમે ક્યારેય થિંકિંગ વોક કરી છે? થિંકિંગ વોક એટલે શું એ પ્રશ્નનો જવાબ આમ તો તેના શાબ્દિક અર્થમાંથી જ મળી રહે તેમ છે. વિચારતા વિચારતા ચાલવાની ક્રિયાને...

આપણી દૃષ્ટિની એક મર્યાદા એ છે કે તે અત્યારે આપણી સામે જે બની રહ્યું હોય તે જ જોઈ શકે છે. આપણી આંખોમાં ભૂતકાળમાં ઘટેલી ઘટના કે ભવિષ્યમાં બનવાના પ્રસંગો...

થોડા સમય પહેલા હાઈસ્કૂલમાં ભણતી તેર વર્ષની એક વિદ્યાર્થિનીએ પોતાની જાતને પુલિંગ હોવાનું જાહેર કર્યું. તેણે કહ્યું કે હવે મારા સર્વનામ SHE નહિ પરંતુ HE...

સૌરાષ્ટ્રની, ગુજરાતની સંતવાણી એ આપણી લોકસંસ્કૃતિનું એક ખુબ મોટું જમા પાસું હતું, જેનાથી તે સમયની અજ્ઞાન, નિરક્ષર પ્રજાને જ્ઞાન મળતું. સૌરાષ્ટ્રમાં કેટલાય...

કેન્યા સરકારે દેશને હચમચાવી નાખનારા ડૂમ્સડે સંપ્રદાયના 429 મૃતદેહ સગાંને સોંપવાની કામગીરીનો આરંભ કર્યો છે. પાદરી પૌલ મેકેન્ઝીએ પોતાના અનુયાયીઓને જિસસ ક્રાઈસ્ટ સાથે સ્વર્ગમાં મિલનની ખાતરી આપવા સાથે બધાને અન્નજળનો ત્યાગ કરાવ્યો હતો. કેન્યાના અંતરિયાળ...