
પુષ્ટિ એકેડેમીએ સનાતન ધર્મની પરંપરાના પુષ્ટિમાર્ગના અભ્યાસીઓને સર્વાંગી શિક્ષણ મળી રહે તે માટે અભિયાન લોન્ચ કર્યું છે. ધાર્મિક શિક્ષણ માટે નવતર અભિગમ દ્વારા...
ઓસ્ટ્રેલિયાના મહાનગર સિડની ખાતે ગયા શનિવારે બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝની ઉપસ્થિતિમાં ભવ્યતાથી રંગોત્સવ ઉજવાયો હતો. પ.પૂ. મહંત સ્વામી વતી સંતોએ તેમનું પુષ્પહાર...
સોમવાર 10 માર્ચે બર્મિંગહામની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં નવા હિન્દુ મંદિરની સ્થાપના માટે ખાસ સમારંભ યોજાયો હતો. આ ઈવેન્ટ સામુદાયિક સંવાદિતાનું વિશિષ્ટ ઉદાહરણ હતો. જીવનના તમામ ક્ષેત્રો અને ધર્મો તેમજ કોમ્યુનિટી પશ્ચાદભૂના લોકો તેમાં સામેલ થયા...
પુષ્ટિ એકેડેમીએ સનાતન ધર્મની પરંપરાના પુષ્ટિમાર્ગના અભ્યાસીઓને સર્વાંગી શિક્ષણ મળી રહે તે માટે અભિયાન લોન્ચ કર્યું છે. ધાર્મિક શિક્ષણ માટે નવતર અભિગમ દ્વારા...
આંતરરાષ્ટ્રીય એક્ટિંગ સુપરસ્ટાર ધનુષના હસ્તે 7 ડિસેમ્બર 2024ના રોજ સાતમી સિલ્વર સ્ટાર ડાયાબિટીસ એન્યુઅલ વોકના લંડન તબક્કાનું લોન્ચિંગ એજવેર, લંડન ખાતે...
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદના સંસ્થાપક સાધુતાની મૂર્તિ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ભવ્ય મૂર્તિ લંડનથી 31 કલરના રંગબેરંગી 40 હજાર...
કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન અને ગૃહમંત્રીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના યુગની શરૂઆત...
બીએપીએસ કાર્યકર સ્વર્ણિમ મહોત્સવને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસ્થાની સંગઠન શક્તિને બિરદાવતા કહ્યું હતું કે, સંગઠન શક્તિથી જ મોટા કાર્યો પાર...
હેરો બિઝનેસ સેન્ટર (HBC) દ્વારા 29 નવેમ્બર 2024ના રોજ વાર્ષિક ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટરમાં રહેલી 40થી વધુ ઓફિસીસના ક્લાયન્ટ્સ...
પ્રતિષ્ઠિત E2E 100 Tracksના ભાગરૂપે યુકેમાં ઝડપથી વિકસી રહેલી 600 કંપનીઓને સન્માનવા E2E દ્વારા લંડનમાં અભૂતપૂર્વ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરાયું હતું. આ...
છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભૂત રજૂઆત કરવામાં આવી હતી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જનસેવાને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે....
ગયા વર્ષે અમદાવાદના સીમાડે આવેલા ઓગણજ ખાતે બીએપીએસ દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ ભવ્યાતિભવ્ય મહોત્સવના આયોજન ઉપર આઈઆઈએમ-અમદાવાદ દ્વારા...