જૈન અગ્રણીઓ સાથે લેબર પાર્ટીના નેતાઓની મુલાકાત

યુકેમાં જૈન કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણીઓને સોમવાર 13 માર્ચે લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર અને તેમની લેબર ટીમ સાથે વાતચીત કરવા આમંત્રિત કરાયા હતા. લેબર પાર્ટી વિવિધ આસ્થાઓ અને સંસ્કૃતિઓ સાથે સંપર્ક જાળવવા ઉત્સુક જણાય છે. સર સ્ટાર્મર...

નોલેજ પ્લેટફોર્મ #TechTuesdaysUKના 4 એપ્રિલના એપિસોડનો થીમ ‘સ્પેસટેક’

નોલેજ પ્લેટફોર્મ #TechTuesdaysUK દ્વારા મંગળવાર 7 માર્ચ 2023ના દિવસે ‘ફિનટેક’ થીમ સંબંધિત એપિસોડ યોજાયો હતો. આ સાંજના પેનલ મેમ્બર્સમાં RationalFXના સહસ્થાપક અને સીઈઓ પરેશ દાવડ્રા, Shieldpayના સહસ્થાપક અને સીઓઓ ટોમ સ્ક્વાયર અને Trustlyના વાઈસ...

યુવાન, ચિંતક, વિદ્વાન, સામાજિક સુધારક, સર્વધર્મ આદરવાદી અને સૂફીવાદની પ્રેમજ્યોતિ ભારતથી માંડીને દેશ-વિદેશમાં પ્રગટાવનાર ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી...

અબુ ધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરમાં 10,000થી વધુ મુલાકાતી, ભાવિકોની ઉપસ્થિતિમાં સતત ત્રીજા વર્ષે દિવાળીની ભવ્ય ઉજવણ કરાઇ હતી.

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

સંગત સેન્ટર હેરોના સેનક્રોફ્ટ રોડ ખાતે આવેલ રજિસ્ટર્ડ ચેરિટી છે, જે હેરો અને આસપારના બરોમાં વસવાટ કરતા એશિયન અને અન્ય લઘુમતી સમુદાયોને મદદ કરે છે. તેઓ...

અમદાવાદમાં સાબરમતી નદીકિનારે ભાટ ગામે તૈયાર થનારા દેશના પ્રથમ ગૌમાતાના મંદિર સુરભિ શક્તિપીઠ ખાતે ભગવાન કૃષ્ણના અવતરણને 5252 વર્ષ નિમિત્તે કારતક સુદ પૂનમ...

કારતક સુદ એકાદશી - ચોથી નવેમ્બરના રોજ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના 221મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરાઇ હતી. 

સડબરી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ જ્યોત વિરપુરધામ ખાતે સોમવાર - 31 ઓક્ટોબરે પ.પૂ. જલારામ બાપાની 223મી જન્મજયંતીની ભારે ધર્મમય વાતાવરણમાં ઉજવણી કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter