વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

બીએપીએસ દ્વારા સ્વચ્છતા અભિયાન

બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. 

બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના...

સમગ્ર વિશ્વમાં સંવાદિતાના સીમાચિહ્નસમાન, સનાતન હિન્દુ ધર્મના ગૌરવ એવા બીએપીએસ હિન્દુ મંદિર - અબુ ધાબીમાં રામનવમી પર્વે ભગવાન શ્રી રામના જન્મોત્સવની અને...

નિસડન ટેમ્પલમાં બાળકો અને યુવાનો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વામિનારાયણ જયંતી અને રામનવમીની ઊજવણી કરવામાં આવી હતી. નિસડન ટેમ્પલના નામથી લોકપ્રિય BAPS શ્રી...

ભગવાન શ્રીરામના જન્મદિન રામનવમીની ઊજવણી પ્રેસ્ટન મંદિરમાં યોજાઈ હતી. ભક્તજનો સવારથી જ ભગવાન રામના દર્શન કરવા મંદિરમાં આવવા લાગ્યા હતા. ભક્તોએ ભગવાન રામનો...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે શ્રી રામ નવમી અને શ્રી સ્વામિનારાયણ જયંતીની ઉજવણી પ્રસંગે શનિવાર - 5 એપ્રિલે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘પુરુષોત્તમ પ્રગતિ રે’નું...

 એશિયન કોમ્યુનિટી ઓફ નોર્થ લંડનની ઉદારતા અને સમર્પણની ભાવનાના પરિણામે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશા દ્વારા સેન્ટ લ્યૂક્સ...

ભવન્સના દાતાઓ અને સમર્થકોમાં ઊંચેરું સ્થાન ધરાવતા શ્રી જોગિન્દર સંઘેરજીને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ અર્પવા અને તેમના જીવનને સન્માનવા ગુરુવાર 27 માર્ચે ધ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા દુબઈના મોવેનપિક ગ્રાન્ડ અલ બુસ્તાન ખાતે 13 એપ્રિલથી 16 એપ્રિલ 2025ના સમયગાળામાં નોંધપાત્ર નેટવર્કિંગ ઈવેન્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter