
સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે સંકલન મજબૂત બનાવવા ભારત અને વિશ્વભરમાંથી 1000થી વધુ આધ્યાત્મિક ગુરુઓ, સંતો, આચાર્યો અને મહાત્માઓ 16 જૂન, 2025ના રોજ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની જન્મ જયંતી હવેથી દર વર્ષે 15 સપ્ટેમ્બરના બદલે બીજી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. બીએપીએસ દ્વારા લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતા પૂ. સાધુ ઇશ્વરચરણદાસ સ્વામીએ...
સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે સંકલન મજબૂત બનાવવા ભારત અને વિશ્વભરમાંથી 1000થી વધુ આધ્યાત્મિક ગુરુઓ, સંતો, આચાર્યો અને મહાત્માઓ 16 જૂન, 2025ના રોજ...
લોહાણા કોમ્યુનિટી યુકે (LCUK) દ્વારા 10 જૂન મંગળવારે રાયસ્લીપના વેન્યુ 5 ખાતે લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વતી ભવ્ય ડિનરનું આયોજન કરાયું હતું....
હિન્દુ ફોરમ બ્રિટન (HFB) વતી સંસ્થાના સભ્યોએ અમદાવાદ-લંડન એર ઈન્ડિયા ફ્લાઈટ AI 171ની કરૂણાંતિકાથી અસર પામેલા પરિવારો અને સ્નેહીજનોને ઊંડી દિલસોજી અને હૃદયસ્પર્શી...
સડબરીના જલારામ જ્યોત મંદિર દ્વારા 14 જૂન શનિવારે અમદાવાદની કરૂણ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્નેહીજનોના પરિવારો તેમજ અન્ય તમામ આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થનાસભાનું...
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO UK)એ અમદાવાદથી લંડન ગેટવિકની ફ્લાઈટ અમદાવાદથી ટેઈક ઓફ કર્યાની ગણતરીની સેકન્ડોમાં તૂટી પડવાની કરૂણ ઘટના બદલ...
હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS) યુકેના કેન્દ્રો સેવા સ્લાઉ અને મેઈડનહીડ દ્વારા કોમ્યુનિટીના ઘરવિહોણા અને અશક્ત સભ્યોને સપોર્ટ કરતી ચેરિટી સંસ્થા સ્લાઉ આઉટરીચને...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વતી લોહાણા કોમ્યુનિટી યુકે (LCUK)એ મંગળવાર 10 જૂનના રોજ રાયસ્લિપના ‘વેન્યુ 5’ ખાતે આગામી LIBF એક્સ્પો 2026ની જાહેરાત...
નેહરુ સેન્ટર, લંડન ખાતે આસામના સમૃદ્ધ નૃત્ય વારસાની ઊજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રીય અને લોકનૃત્યોના મંત્રમુગ્ધ કરી દેનારા પ્રદર્શન થકી ઓડિયન્સ આસામની...