બીએપીએસઃ નીતિમતા - મૂલ્યો અને શિસ્તનો ત્રિવેણીસંગમ

A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા, શિસ્ત, નીતિમત્તા એટલા ઉચ્ચ છે કે વિવાદ સર્જાવાનો સવાલ જ નથી. 

અબુધાબીમાં મંદિર તો શીખરબદ્ધ જ બનશેઃ શેખ અલ નાહ્યાન

10 ફેબ્રુઆરી 2024નો આ પ્રસંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના પ્રવાસે હતા અને યુએઇના પ્રેસિડેન્ટ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના સત્તાવાર નિવાસસ્થાન કસર-અલ-વતન (પ્રેસિડેન્ટ હાઉસ) ખાતે બન્ને નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી....

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ શરદપૂર્ણિમાને દિવસે થયો હતો. આ વર્ષે તેમના 239મા અક્ષર જન્મોત્સવની ઉજવણી ગોંડલ ખાતે અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી...

શાંતિ ભવન યુકે ચેપ્ટર દ્વારા 2023નો ભવ્ય ફંડરેઈઝિંગ ઈવેન્ટ ગુરુવાર 9 નવેમ્બરે લંડનમાં યોજાનાર છે. શાંતિ ભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘લંડનમાં No.11, કેવેન્ડિશ...

2022માં પ્રારંભિક થેમ્સ દુર્ગા પરેડની અભૂતપૂર્વ સફળતા પછી યુકેસ્થિત બિનનફાકારી સંસ્થા હેરિટેજ બંગાળ ગ્લોબલ (HBG) દ્વારા 28 ઓક્ટોબર શનિવારે બે માળના વહાણ...

જાહેર જનતા માટે લંડનના મેયરની સત્તાવાર દીવાળી ઉજવણીમાં યુકેના ઈતિહાસમાં રવિવાર 29 ઓક્ટોબરે સેન્ટ્રલ લંડનમાં ટ્રફાલ્ગર સ્ક્વેરમાં સૌપ્રથમ વખત શ્વેત અને...

હાઉસ ઓફ કોમન્સમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ) અને જૈન-ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) દ્વારા 24 ઓક્ટોબર, મંગળવારે 20મા વાર્ષિક અહિંસા દિનની ઉજવણી...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ આનંદધામ - હીરાપુર ખાતે સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામી લિખિત આઠમા પુસ્તક ‘સત્સંગ સુધારસ - 4’નું વિમોચન કરવામાં આવ્યું હતું....

નવલા નવરાત્રિ પર્વે ઇસ્ટ લંડનમાં આવેલા નાગ્રેચા હોલમાં રાસ-ગરબાની રમઝટ જામી હતી. દરરોજ 2,000થી વધુ લોકો અહીં ઉમટતા હતા, જેમાં યુવાધનની સંખ્યા સવિશેષ નજરે...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

પોરબંદરના મહેર સમાજના લોકો આમ તો દુનિયાના અનેક દેશોમાં જઇ વસ્યા છે, પરંતુ બ્રિટનમાં તેમની વસ્તી નોંધપાત્ર કહી શકાય. મહેર સમાજ તેના શૌર્ય - ખમીર માટે જેટલો...



to the free, weekly Gujarat Samachar email newsletter