સાઉથ હેરોમાં આવેલ ધામેચા લોહાણા સેન્ટરમાં રવિવાર, તા. ૮ માર્ચ ૨૦૨૦ના રોજ સવારે ૧૦ વાગ્યાથી "મેડિકલ કેમ્પ ૨૦૨૦"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એશિયનોમાં વધતા રોગ અને દર્દો વિષે સ્પેશીયાલીસ્ટ ડોકટરો સમજણ આપી ચર્ચા કરશે. એશિયનોમાં ડાયાબિટીશનું...
ઇસ્ટ આફ્રિકાની સૌથી મોટી મીઠાની કેસોલ્ટ કંપનીના માલિક કે.કે. વરસાણી પુત્ર દીપકભાઇ અને પરિવાર દ્વારા મલિંડી નજીકના મરેરેની ગામમાં SGVPના અધ્યક્ષ પ.પૂ. સદ્ગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પ.પૂ. સદ્ગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સાઉથ હેરોમાં આવેલ ધામેચા લોહાણા સેન્ટરમાં રવિવાર, તા. ૮ માર્ચ ૨૦૨૦ના રોજ સવારે ૧૦ વાગ્યાથી "મેડિકલ કેમ્પ ૨૦૨૦"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એશિયનોમાં વધતા રોગ અને દર્દો વિષે સ્પેશીયાલીસ્ટ ડોકટરો સમજણ આપી ચર્ચા કરશે. એશિયનોમાં ડાયાબિટીશનું...
પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૮.૩.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 020 8459...
BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ આણંદ ખાતે બિરાજમાન છે. અગાઉ ૨૦મી ફેબ્રુઆરી સુધી તેમણે અટલાદરામાં વિચરણ કર્યું હતું. ૧૮મીને મંગળવારે સવારે પૂજા દર્શન બાદ...
વિશ્વ કેન્સર દિવસે વેસ્ટમિન્સ્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વીરેન્દ્ર શર્માએ કેન્સર પીડિતો, NHS સ્ટાફ અને સંશોધકો સાથે એકતા દર્શાવી હતી. દર વર્ષે NHS ઈલિંગ CCGમાં...
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીનું વિશેષ મહત્ત્વ છે. ગુરુવાર, ૩૦ જાન્યુઆરીએ શિક્ષાપત્રી ગ્રંથની ૧૯૪મી જયંતી છે. સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલો...
૫ જાન્યુઆરીને રવિવારે યુકેના લેસ્ટરમાં આવેલા રામ મંદિરમાં પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા સ્થાપિત વીરપુર અન્નક્ષેત્રનો દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક અને...
BAPS ચેરિટીઝ દ્વારા ૧૨ જાન્યુઆરીને રવિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે બ્રીટલ બોન સોસાયટીને ૫,૦૦૦ પાઉન્ડ અને my AFK ખાતે (અગાઉ એક્શન ફોર કીડ્ઝ...
બ્રિટનમાં વસતાં વિવિધ ભારતીય સમાજ - સંસ્થાનોના કાર્યક્રમોની વિગત...
પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૯.૧.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર એક ભક્ત છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. ૭મીને મંગળવારે પૂજા દર્શન બાદ આશીર્વાદમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ આ સત્સંગ છોડવો નહીં, અચળ કરીને...