
અનુપમ મિશન દ્વારા ડેનહામમાં 13થી 17 ઓગસ્ટ દરમિયાન સ્વામિનારાયણ મંદિરની ભવ્ય સ્થાપનાના દસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દશાબ્દી મહોત્સવની રંગેચંગે ઊજવણી સાથે...
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...
અનુપમ મિશન દ્વારા ડેનહામમાં 13થી 17 ઓગસ્ટ દરમિયાન સ્વામિનારાયણ મંદિરની ભવ્ય સ્થાપનાના દસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દશાબ્દી મહોત્સવની રંગેચંગે ઊજવણી સાથે...
વોર્ટફર્ડસ્થિત ભક્તિવેદાંત મેનોર દ્વારા 16 અને 17 ઓગસ્ટ 2025ના દિવસોએ આનંદોત્સાહ, ભક્તિ અને સમર્પણ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ બે દિવસોમાં...
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને યુકેની ભારતીય સંસ્થાઓના ઉપક્રમે યુકેસ્થિત ભારતીયો માટે શનિવાર 30 ઓગસ્ટના દિવસે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)
સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણીનગરના સંતો અત્યારે યુરોપના સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરી રહ્યા...
લફબરોની મોઈરા સ્ટ્રીટસ્થિત હિન્દુ મંદિર BAPSશ્રી સ્વામિનારાયણ મંદિરનાં દ્વાર 10 સપ્તાહના નવીનીકરણ પછી રવિવાર 10 ઓગસ્ટે ભક્તજનો માટે ખુલ્લાં મૂકાયાં હતાં....
પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં થોજાયેલી સંતોની બેઠકમાં હિન્દુ આચારસંહિતા મુદ્દે મંથન થયું હતું. હવે કાશી વિદ્વત પરિષદના અનુસાર ઓક્ટોબર-2025માં આચારસંહિતા જાહેર...
અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિ. મંદિર - મણિનગર ખાતે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહેલ આજ્ઞા મુજબ દર્દીઓ અને જરૂરતમંદોને...
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત લંડન સ્થિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમના 12મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ...