
અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી.
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી.
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય સાધુ બ્રહ્મવિહારીદાસજી 10 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવી દિલ્હી ખાતે...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભક્તિવેદાંત મેનોર દ્વારા રવિવાર, 6 એપ્રિલના રોજ ભવ્ય રામનવમી ઉત્સવ ઉજવાયો હતો જેમાં અંદાજે 12,000 ભક્તોએ હાજરી આપી હતી. સુંદર હવામાનમાં સુંદર સરોવર પર...
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નવી ટેમ્પલ કમિટીના બિનહરીફ વરાયેલા હોદ્દેદારોની પ્રથમ...
રામભક્ત શ્રી હનુમાનજીના જન્મોત્સવની ઊજવણી આઠ દિવસના ઉત્સવ પછી લેસ્ટરના શ્રી હનુમાન ટેમ્પલમાં કરવામાં આવી હતી જેમાં હજારો ભક્તો સામેલ થયા હતા. રુશિ ફિલ્ડ્સ...
હનુમાન જયંતિના પવિત્ર પ્રસંગે વહેલી સવારની આરતી અને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) મંદિરમાં ભાવિકોનું આગમન શરૂ થઈ ગયું...
બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીન (BAPIO) વેલ્સની વાર્ષિક બેઠક અને ભવ્ય એવોર્ડ્સ ડિનરનું આયોજન કાર્ડિફ ખાતે શનિવાર, 5 એપ્રિલ 2025ના દિવસે...
નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સંસ્કૃત સ્પર્ધામાં ગુજરાતના ઋષિકુમારોએ ગૌરવસભર પ્રદર્શન કર્યું છે. ગુજરાતમાંથી SGVP...
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.