Search Results

Search Gujarat Samachar

તાજેતરમાં આપણે અનુભવ્યું છે કે સમતા અને ક્ષમાશીલતા ધરાવતા ચોક્કસ સાધુ-સંત વિરુદ્ધ ફરફરિયાઓ દ્વારા ગલીચ આક્ષેપોના પ્રચાર અને પ્રસાર થકી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ થયો છે. આવા પ્રયાસો પહેલી વખત નથી થયા. ઈતિહાસ સાક્ષી છે કે કવિવર...

મહાત્મા ગાંધી ફાઉન્ડેશનની ગાંધીબાપુની જન્મજયંતીની સભા તા. ૨૯-૦૯-૨૦૧૬ને ગુરુવારે કડવા પાટીદાર હોલ હેરોમાં મળી હતી. ભારતીય હાઈકમિશનના પ્રતિનિધિ ગ્યાનસિંઘ,...

શ્રીલંકામાં હાઈ કમિશનરપદેથી મુક્ત કરાયેલા પીઢ રાજદ્વારી યશવર્ધન કુમાર સિંહાને બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ યુએસમાં રાજદૂત...

ઈવનિંગ સ્ટાન્ડર્ડ પ્રોગ્રેસ ૧૦૦૦ લિસ્ટ ઓફ લંડન્સ મોસ્ટ ઈન્ફ્લુન્શિયલ પીપલમાં વાર્કે ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ વિકાસ પોટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે....

ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતીય સુરક્ષા તંત્ર દ્વારા સરહદી કાંઠા વિસ્તારોની સુરક્ષા વધારી દેવાઈ છે. જેના ભાગરૂપે બીલીમોરા પાસેના ધોલાઈ મત્સ્યબંદર તથા કોસ્ટલ બોર્ડર પર નવ એસઆરપીનાં શસ્ત્ર જવાનો અહીં તૈનાત છે.

વડા પ્રધાન થેરેસા મેએ કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં તમામ અટકળોનો અંત લાવીને યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર જવાની પ્રક્રિયાનો આરંભ માર્ચ, ૨૦૧૭ના...

સૌરાષ્ટ્રના જાણીતા અખબાર ફૂલછાબના ૯૬મા જન્મદિને રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે મોરારિબાપુના હસ્તે સમાજસેવા માટે મનસુખભાઈ સુવાગીયા, કૃષિ-પર્યાવરણ માટે હિરજીભાઈ ભીંગરાડિયા, ઉદ્યોગમાં વિકાસ માટે સુરેશભાઈ સોમપુરા, કલા-સાહિત્ય માટે પ્રતાપસિંહ જાડેજા...

પીઓકેમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિમાર્ણ થયું છે. જેના પગલે સાબદા થયેલા પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી સંવેદનશીલ સરહદો પર લશ્કરીદળો તૈનાત કરી દીધા છે. વર્ષ ૧૯૬૫ તથા ૧૯૭૧ના યુદ્ધમાં સળગેલી કચ્છ સરહદને અડીને...

POKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અને ૩૮ આતંકીઓને માર્યા પછી ગુજરાતની સરહદ પર ચિંતાના વાદળો ઘેરાતાં કચ્છ, પાટણ અને બનાસકાંઠાની બોર્ડર પર સલામતીનો બંદોબસ્ત...

મહાત્મા ગાંધી ઐતિહાસિક દાંડી યાત્રા પૂર્ણ કરી પાંચમી એપ્રિલ ૧૯૩૦ના રોજ દાંડીના જે મકાન ‘સૈફીવિલા’માં રોકાયા હતા તે રાષ્ટ્રીય સ્મારકની હાલત આજે બિસ્માર...