Search Results

Search Gujarat Samachar

રશિયાએ પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીર (પીઓકે)માં અંકુશ રેખાની અંદર ભારતે હાથ ધરેલી ‘સર્જિકલ સ્ટ્રાઇક્સ’ને સમર્થન આપ્યું છે. તેણે કહ્યું છે કે દરેક દેશને તેના બચાવનો અધિકાર છે. આમ, ભારતને આ મામલે ખુલ્લું સમર્થન કરનાર રશિયા યુએન સિક્યોરિટી કાઉન્સિલ...

બારમુલ્લા નજીક જ આવેલી ૪૬ રાષ્ટ્રીય રાઇફલ્સની લશ્કરી છાવણી ખાતે રવિવારે રાતે સાડા દસના સુમારે આત્મઘાતી હુમલાખોરો ગોળીબાર કરીને બોમ્બ ઝીંકી રહ્યા હતા, જોકેે તેઓ છાવણીમાં ઘૂસવામાં સફળ નહોતા થયા. ભારતીય સૈન્યને બે ત્રાસવાદીઓને ઠાર મારવામાં સફળતા...

ચાંગા ખાતે આવેલી ચારુસેટ હોસ્પિટલમાં પહેલી ઓક્ટોબરે શ્રીમતી ચંદાબહેન મોહનભાઈ પટેલ બ્લડ બેંકનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના...

પાકિસ્તાન સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતાં ભારતે પાક.ના ઇસ્લામાબાદમાં યોજાનારા સાર્ક સંમેલનનો બહિષ્કાર કરતાં હાલમાં સાર્ક સંમેલન રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. સાર્કમાં હાજર ન રહેવાના ભારતના નિર્ણયને અફઘાનિસ્તાન, ભુતાન, બાંગ્લાદેશના સમર્થનથી...

ભારતના સર્જિકલ ઓપરેશન બાદ ગુજરાત-કચ્છની દરિયાઈ સીમા પર ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેવામાં કચ્છ સ્થિત નલિયાના...

રાજ્યમાં નવરાત્રિમાં સાર્વત્રિક એકથી ચાર ઈંચ વરસાદ થતાં નવરાત્રિના મંડપો ધોવાઈ જતાં આયોજકોથી લઈ ખેલૈયાના આયોજનો પર પણ પાણી ફરી વળ્યું હતું. 

માંજલપુરના વ્રજધામ મંદિરનાં સંસ્થાપક પૂ. ઇન્દિરા બેટીજી (પૂ.જીજી)નું ૨૯મી સપ્ટેમ્બરે મોડી રાતે દેહાવસાન થયું હતું. ૩૦મીએ સવારે ૮ વાગ્યાથી વ્રજધામ મંદિરના...

નવરાત્રીના લોકપ્રિયતા ફક્ત ગુજરાતીઓ પૂરતી સીમિત નથી રહી, પણ ગરબામાં ઢોલના તાલે થિરકવું એ દરેક ધર્મના અને દેશના લોકો પસંદ કરી રહ્યા છે. સુરતમાં પણ આ વર્ષે...

જૂના પુરાણા નાઝી લશ્કરી ગણવેશ અને શસ્ત્રસજ્જ ભારતીય અમેરિકન એટર્ની નાથન દેસાઈએ ૨૬ સપ્ટેમ્બરની સવારે તેમના ઘર પાસેથી પસાર થતાં નવ નિર્દોષ લોકો પર અંધાધૂંધ...

શાંતિદૂત અને યુદ્ધ બાદ દેશને ઊભું કરવામાં મહત્ત્વનો ફાળો ભજવનાર શિમોન પેરેસની દફનવિધિ ૩૦મી સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. શિમોનના અંતિમ દર્શન માટે બરાક ઓબામા,...