દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર અંગે નિવેદન આપીને નવી ચર્ચા ઊભી કરી છે.
દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર અંગે નિવેદન આપીને નવી ચર્ચા ઊભી કરી છે.
લોકો આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટયૂટમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતાં હોય છે, બાદમાં નોકરી મેળવીને લાખો રૂપિયા કમાવા અને અતિ વૈભવી જીવન જીવવાના સપનાં જોતાં હોય છે.
વિદેશમાં કાળું નાણું ધરાવનારાઓને રોકવાના મુદ્દે સરકાર-વિપક્ષ વચ્ચે એક મત છે.
અમેરિકાના એક સિક્યોરિટી હેકરે વિમાન હેક કરીને તેને સાઈડ વેમાં ઉડાવતાં હાહાકાર મચ્યો છે.
જગલિંગ એટલે માત્ર ગેમ નહીં, પણ બોડી અને બ્રેઇન માટે ખૂબ જ અગત્યની એક્સરસાઇઝ. આ તારણ રજૂ કરનાર જર્મની અને સ્પેનના સંશોધકોના મતે ફાવટ આવતી જાય એમ-એમ વધુને...
આનમબારાની એક હોટેલમાં નરમાંસ પીરસાતું હોવાનું બહાર આવ્યું છે.
ઓસ્ટ્રેલિયાની બુન્ડાબર્ગ હોસ્પિટલના ગુજરાતના જામનગરના વતની ડોક્ટર જયંત પટેલ પર નોકરી માટેની અરજીમાં વ્યવસાયિક લાયકાત ખોટી દર્શાવવા બદલ પ્રેક્ટિસ કરવા પર સત્તાવાળાઓએ પ્રતિબંધ મૂક્યો છે.
યુરોપમાં કેટલાક લોકોએ ૧૦૦ ચો. મીટરના જમીનના એક ટુકડા પર એક નવો દેશ બનાવ્યો છે.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના ચાર દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. ૧૪થી ૧૯ મે સુધીને છ દિવસના પ્રવાસમાં તેઓ ચીન ઉપરાંત મોંગોલિયા અને સાઉથ કોરિયાની...
પોતાની ખરાબ સર્વિસને કારણે એર ઈન્ડિયા પ્રવાસીઓમાં બદનામ છે.